શોધખોળ કરો

IPL 2023 માં કેપ્ટન પર લાગ્યું ગ્રહણ, કેએલ રાહુલ સહિત આ ત્રણ ટીમના કેપ્ટન થયા બહાર

IPLની 16મી સિઝનમાં કેએલ રાહુલના રૂપમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ને મોટો ઝટકો લાગ્યો છે.

Indian Premier League 2023: IPLની 16મી સિઝનમાં કેએલ રાહુલના રૂપમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ને મોટો ઝટકો લાગ્યો છે. 1 મેના રોજ આરસીબી સામેની મેચ દરમિયાન  ફિલ્ડિંગ દરમિયાન જાંઘમાં ખેંચાણના કારણે રાહુલ મેચમાં રમી શક્યો નહીં.   હવે સ્કેન અને અન્ય રિપોર્ટ આવ્યા બાદ તે આઈપીએલ 2023ની સિઝનની બાકીની મેચોમાં ભાગ લઈ શકશે નહીં. કેએલ રાહુલ આ સિઝનમાં ત્રીજો કેપ્ટન છે જે બહાર થયો છે.

કેએલ રાહુલ પહેલા દિલ્હી કેપિટલ્સ (DC)ના કેપ્ટન ઋષભ પંત અને કોલકાતા નાઈટ રાઈડર્સ (ખખઈ)ના કેપ્ટન શ્રેયસ અય્યર પણ બહાર થઈ ગયા છે. ડિસેમ્બર 2022માં કાર અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયા બાદ ઋષભ પંત હાલમાં સ્વસ્થ થઈ રહ્યો છે. પંતની વાપસી અંગે હજુ કંઈ નક્કી નથી. ઋષભ 2023ના અંત સુધીમાં મેદાનમાં પરત ફરે તેવી અપેક્ષા છે.

શ્રેયસ ઐયર પીઠની ઈજાને કારણે આઈપીએલની 16મી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં અય્યરને ફરીથી કમરના દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. અય્યરની પીઠનું સ્કેનિંગ થયા બાદ સર્જરીની સલાહ આપવામાં આવી હતી. આ કારણથી તે લગભગ 2 થી 3 મહિના સુધી રમતથી દૂર રહ્યો હતો.

કેએલ રાહુલ ડબલ્યુટીસી ફાઈનલમાંથી પણ બહાર થવાની આશા છે

કેએલ રાહુલની જાંઘમાં ખેંચાણ બાદ હવે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી પણ બહાર થઈ જવાની શક્યતા છે. રાહુલની બહાર થવું ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો ગણી શકાય. ટાઈટલ મેચમાં રાહુલ વિકેટકીપરની ભૂમિકા ભજવતો જોવા મળી શકે છે. ભારતીય ટીમને આ સાથે વધારાના બેટ્સમેનને રમાડવાની તક મળી હોત. હવે તેની અસર રાહુલની બહારથી ટીમ ઈન્ડિયાના સંતુલન પર જોવા મળશે.  

લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા સત્તાવાર નિવેદન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ફિલ્ડિંગ દરમિયાન રાહુલને ઈજા થઈ હતી. આ પછી, તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં રમ્યો ન હતો. રાહુલની જગ્યાએ તે મેચમાં કેપ્ટનશિપની જવાબદારી ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ સંભાળી હતી.   રાહુલની ઈજાને લઈને લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે. ફ્રેન્ચાઈઝીએ જણાવ્યું કે રાહુલની ઈજાને સ્કેન કર્યા બાદ અને કેટલાક ટેસ્ટ કરાવ્યા બાદ ખબર પડી કે તેને સર્જરી કરાવવી પડશે. અમે આ મુશ્કેલ સમયમાં રાહુલને સંપૂર્ણ સમર્થન આપીશું જેથી કરીને તે વધુ સારી રીતે સ્વસ્થ થઈ શકે. આપણે તેની ગેરહાજરી ચોક્કસ અનુભવીશું. અમે કેએલને ટૂંક સમયમાં ફરીથી મેદાન પર જોવા માંગીએ છીએ અને અમને આશા છે કે તે આમ કરવામાં સક્ષમ હશે.

રાહુલની પરેશાની બાદ તેનુ સ્કેનિંગ કરવામાં આવ્યુ હતું. નેશનલ ક્રિકેટ એકડમીની મેડિકલ ટીમ દ્વારા તેનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન જ મીડિયા રિપોર્ટ્સ સામે આવવા લાગ્યા હતા કે, સિઝનમાં આગળ રમવુ રાહુલ માટે મુશ્કેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget