શોધખોળ કરો

સચિન તેંદુલકરની 100 સદીનો રેકોર્ડ કોણ તોડી શકે છે? ઇરફાન પઠાણે આપ્યુ આ બેટ્સમેનનુ નામ

પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ માને છે કે જો સચિનની 100 સદીનો રેકોર્ડ કોઇ તોડી શકે તો તે વિરાટ કોહલી છે. સચિન તેંદુલકરે વર્ષ 2012માં એશિયા કપમાં બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાની 100મી સદી ફટકારીને આ ઉપલબ્ધિ હાંસલ કરી લીધી હતી

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિન તેંદલુકરને ક્રિકેટનો ગૉડ કહેવામાં આવે છે. કેમકે સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એટલી બધી ઉપલબ્ધિઓ હાંસલ કરી દીધી છે જેને નજીકના ભવિષ્યમાં તુટતા જોવી શક્ય નથી. આમાં તેનો એક રેકોર્ડ 100 સદીનો પણ છે. સચિને પોતાની ક્રિકેટ કેરિયરમાં 100 સદી ફટકારી છે. જેની આજુબાજુ હાલ કોઇ ખેલાડી નથી દેખાતો. પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ માને છે કે જો સચિનની 100 સદીનો રેકોર્ડ કોઇ તોડી શકે તો તે વિરાટ કોહલી છે. સચિન તેંદુલકરે વર્ષ 2012માં એશિયા કપમાં બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાની 100મી સદી ફટકારીને આ ઉપલબ્ધિ હાંસલ કરી લીધી હતી. ખાસ વાત છે કે હાલ વિરાટ કોહલી પોતાના નામ 70 સદી નોંધાવી ચૂક્યો છે. 31 વર્ષીય ક્રિકેટર અને ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હાલ પોતાના ગુરુ સચિન તેંદુલકર અને ઓસ્ટ્રેલિયન રિકી પોન્ટિંગ બાદ સૌથી વધુ સદી ફટકારનારો બેટ્સમેન છે. આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. ઇરફાન પઠાણ આ મામલે કહ્યું કે વિરાટની ફિટનેસ જબરદસ્ત છે, અને તે જ આ રેકોર્ડને તોડી શકવામાં સક્ષમ છે. સચિન તેંદુલકરની 100 સદીનો રેકોર્ડ કોણ તોડી શકે છે? ઇરફાન પઠાણે આપ્યુ આ બેટ્સમેનનુ નામ ઇરફાનને કહ્યું કે, 31 વર્ષીય કોહલીએ બહુ નાની ઉંમરે ઘણુબધુ કરી લીધુ છે. મને આશા છે કે તે 100 સદીના સચિનના રેકોર્ડને તોડશે, અને તોડશે તો તે ભારતીય હશે. વિરાટની પાસે તે કાબિલિયત અને ફિટનેસ છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 70 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. તેમાં વનડેમાં 43 અને ટેસ્ટમાં 27 સદીઓ સામેલ છે. સચિને ટેસ્ટમાં 51 અને વનડેમાં 49 સદી બનાવી છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નથી રમી. હાલ તે આઇપીએલ માટે દુબઇમાં છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget