શોધખોળ કરો

ઝૂલન ગૌસ્વામીએ બનાવ્યો વધુ એક રેકોર્ડ, આ રેકોર્ડ બનાવનાર બીજી મહિલા ક્રિકેટર બની ઝૂલન

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર ઝૂલન ગૌસ્વામીએ ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં એક વધુ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર ઝૂલન ગૌસ્વામીએ ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં એક વધુ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શનિવારે ઓસ્ટ્રેલિયા સામે મેચમાં રમવા માટે ઉતરતાં જ ઝૂલન 200 વનડે મેચ રમનાર બીજી મહિલા ક્રિકેટર બની ગઈ છે. આ મેચ પહેલાં 200 વન ડે મેચ રમનાર ફક્ત એક જ મહિલા ક્રિકેટર હતી અને તે હતી ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજ. 

વનડેમાં 250 વિકેટનો રેકોર્ડઃ 
આ પહેલાં ઝૂલને આ વર્લ્ડ કપના ગઈ મેચમાં વનડે ક્રિકેટમાં પોતાની 250 વિકેટ પૂરી કરી હતી. 250 વિકેટ લેનાર તે પહેલી મહિલા બોલર બની હતી. બીજી કોઈ મહિલા બોલર ઝૂલનના રેકોર્ડની આસપાસ પણ નથી. અત્યાર સુધી વિશ્વની કોઈ પણ મહિલા બોલરે 200 વિકેટ પણ નથી ઝડપી. 

આવું રહ્યું ઝૂલનનું ક્રિકેટ કેરિયરઃ
ઝૂલને 6 જાન્યુઆરી 2002ના રોજ ઈંગ્લેન્ડ સામે વનડે મેચમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી તે ભારતીય મહિલા ટીમની નિયમિત ખેલાડી રહી છે. પોતાના 20 વર્ષના ઈન્ટરનેશનલ ક્રિકેટના કેરિયરમાં અત્યાર સુધી 350 વિકેટ ઝડપી ચુકી છે. વનડે મેચમાં તેણીએ રેકોર્ડ 250થી વધુ ક્રિકેટ ઝડપી છે. આ સાથે જ ઝૂલને ટેસ્ટ મેચમાં 44 અને ટી-20માં 56 વિકેટ ઝડપી છે. 

આ પણ વાંચોઃ

Ukraine Russia War Live : રશિયા-યુક્રેન યુદ્ધ પુરૂ થશે?, રશિયન અધિકારીએ કહ્યું બંને દેશો સમાધાન નજીક પહોંચ્યા

'ભાજપના કેટલાય પૂર્વ મંત્રીઓ ટિકિટ અને બેઠક બચાવવા કસરત કરે છે, અમારી બાજુ આંટાફેરા કરી રહ્યા છે '

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget