શોધખોળ કરો

કપિલે રોહિતને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવાની માંગને કેમ ફગાવી દીધી, ટીમને શું નુકશાન થવાનો કર્યો દાવો, જાણો વિગતે

કપિલ દેવનુ માનવુ છે કે ટીમ ઇન્ડિયામાં અલગ અલગ કેપ્ટન રાખવા બરાબર નથી. ઉલ્લેખનીય છે કે હાલ વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાની આગેવાની કરી રહ્યો છે

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ કપિલ દેવે ટીમ ઇન્ડિયાની કેપ્ટનની રેસને લઇને ચાલી રહેલી ચર્ચામાં એક મોટુ નિવેદન આપ્યુ છે. રોહિત શર્માની આગેવાની વાળી મુંબઇ ઇન્ડિયન્સે પાંચ વાર આઇપીએલ ટાઇટલ જીત્યુ આ પછી રોહિતને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવાની માંગ તેજ થઇ હતી. હવે કપિલ દેવનુ માનવુ છે કે ટીમ ઇન્ડિયામાં અલગ અલગ કેપ્ટન રાખવા બરાબર નથી. ઉલ્લેખનીય છે કે હાલ વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાની આગેવાની કરી રહ્યો છે. કપિલ દેવે સ્પષ્ટ કર્યુ કે ટીમ ઇન્ડિયામાં બે કેપ્ટન ના હોઇ શકે, કપિલે કહ્યું અમારી સંસ્કૃતિમાં આ પ્રકારે ના થઇ શકે. શું તમે એક કંપનીમાં તમે બે સીઇઓ રાખો છો? ના. જો કોહલી ટી20 રમી રહ્યો છે, અને તે સારો છે, તેને રાખવો જોઇએ. જોકે હું માનુ છુ કે અન્ય ખેલાડી પણ આગળ આવે, પરંતુ આ મુશ્કેલ છે. કપિલે રોહિતને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવાની માંગને કેમ ફગાવી દીધી, ટીમને શું નુકશાન થવાનો કર્યો દાવો, જાણો વિગતે ફાઇલ તસવીર કપિલે કહ્યું ટેસ્ટ અને વનડેમાં અલગ અલગ કેપ્ટન બનાવવા યોગ્ય નથી, તેનાથી મોટી સમસ્યા ઉભી થશે. તેમને કહ્યું કે તમામ ફોર્મેટમાં આપણી 70 થી 80 ટકા ટીમ એકસરખી છે. તેમને અલગ અલગ વિચારો વાળા કેપ્ટન પસંદ નથી. જો તમે બે કેપ્ટન રાખશો તો ખેલાડી વિચારી શકે છે કે તે ટેસ્ટમાં મારો કેપ્ટન હશે, હું તેને નારાજ નહીં કરુ.
કપિલે બૉલિંગને લઇને પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમને પહેલો બૉલ ક્રોસ સીમ ના હોવો જોઇએ. કપિલે આ મામલે નટરાજનના વખાણ કર્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર 7 ખેલાડી, કયા ક્રમે છે વૈભવ સૂર્યવંશી?
IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર 7 ખેલાડી, કયા ક્રમે છે વૈભવ સૂર્યવંશી?
ટીમ ઈન્ડિયાની આગામી સિરીઝનું એલાન, IPL 2026 બાદ થશે 'મહાટક્કર'
ટીમ ઈન્ડિયાની આગામી સિરીઝનું એલાન, IPL 2026 બાદ થશે 'મહાટક્કર'
'બીજો ધોની નહીં...'ગંભીરે પહેલા જ કરી દીધી હતી ભવિષ્યવાણી; શશિ થરૂરે સંજુ સેમસન અંગે કર્યો મોટો ખુલાસો
'બીજો ધોની નહીં...'ગંભીરે પહેલા જ કરી દીધી હતી ભવિષ્યવાણી; શશિ થરૂરે સંજુ સેમસન અંગે કર્યો મોટો ખુલાસો
IPL 2026: સ્ટાર ખેલાડી આખી સીઝનમાંથી બહાર! રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝટકો 
IPL 2026: સ્ટાર ખેલાડી આખી સીઝનમાંથી બહાર! રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝટકો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મસ્તાની ગેંગની મોજ પૂરી
Hun To Bolish | હું તો બોલીશ | ખેતીનો વીમો ક્યારે ?
Surat News : સુરતની 80 લાખની વસ્તી સામે બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડૉગ
Rajkot News: રાજકોટમાં કમોસમી વરસાદને કારણે PGVCLને અંદાજિત 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું
Ambalal Patel Prediction : વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં હજુ પડશે વરસાદ? વધુ એક વેસ્ટર્ન્સ ડિસ્ટબર્ન્સ 22 માર્ચે સર્જાશે, જાણો અપડેટ્સ
Weather Update: રાજ્યમાં હજુ પડશે વરસાદ? વધુ એક વેસ્ટર્ન્સ ડિસ્ટબર્ન્સ 22 માર્ચે સર્જાશે, જાણો અપડેટ્સ
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
PM મોદીએ કન્ટેન્ટ ક્રિએટરની રીલ પર આપી પ્રતિક્રિયા, પુત્રના પિતાને પણ આપી સલાહ
PM મોદીએ કન્ટેન્ટ ક્રિએટરની રીલ પર આપી પ્રતિક્રિયા, પુત્રના પિતાને પણ આપી સલાહ
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો
Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો
કાળા કિસમિસને પાણીને પલાળીને પછી ખાવાથી શરીરમાં શું ફાયદા થાય? જાણો
કાળા કિસમિસને પાણીને પલાળીને પછી ખાવાથી શરીરમાં શું ફાયદા થાય? જાણો
Embed widget