શોધખોળ કરો

કપિલે રોહિતને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવાની માંગને કેમ ફગાવી દીધી, ટીમને શું નુકશાન થવાનો કર્યો દાવો, જાણો વિગતે

કપિલ દેવનુ માનવુ છે કે ટીમ ઇન્ડિયામાં અલગ અલગ કેપ્ટન રાખવા બરાબર નથી. ઉલ્લેખનીય છે કે હાલ વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાની આગેવાની કરી રહ્યો છે

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ કપિલ દેવે ટીમ ઇન્ડિયાની કેપ્ટનની રેસને લઇને ચાલી રહેલી ચર્ચામાં એક મોટુ નિવેદન આપ્યુ છે. રોહિત શર્માની આગેવાની વાળી મુંબઇ ઇન્ડિયન્સે પાંચ વાર આઇપીએલ ટાઇટલ જીત્યુ આ પછી રોહિતને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવાની માંગ તેજ થઇ હતી. હવે કપિલ દેવનુ માનવુ છે કે ટીમ ઇન્ડિયામાં અલગ અલગ કેપ્ટન રાખવા બરાબર નથી. ઉલ્લેખનીય છે કે હાલ વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાની આગેવાની કરી રહ્યો છે. કપિલ દેવે સ્પષ્ટ કર્યુ કે ટીમ ઇન્ડિયામાં બે કેપ્ટન ના હોઇ શકે, કપિલે કહ્યું અમારી સંસ્કૃતિમાં આ પ્રકારે ના થઇ શકે. શું તમે એક કંપનીમાં તમે બે સીઇઓ રાખો છો? ના. જો કોહલી ટી20 રમી રહ્યો છે, અને તે સારો છે, તેને રાખવો જોઇએ. જોકે હું માનુ છુ કે અન્ય ખેલાડી પણ આગળ આવે, પરંતુ આ મુશ્કેલ છે. કપિલે રોહિતને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવાની માંગને કેમ ફગાવી દીધી, ટીમને શું નુકશાન થવાનો કર્યો દાવો, જાણો વિગતે ફાઇલ તસવીર કપિલે કહ્યું ટેસ્ટ અને વનડેમાં અલગ અલગ કેપ્ટન બનાવવા યોગ્ય નથી, તેનાથી મોટી સમસ્યા ઉભી થશે. તેમને કહ્યું કે તમામ ફોર્મેટમાં આપણી 70 થી 80 ટકા ટીમ એકસરખી છે. તેમને અલગ અલગ વિચારો વાળા કેપ્ટન પસંદ નથી. જો તમે બે કેપ્ટન રાખશો તો ખેલાડી વિચારી શકે છે કે તે ટેસ્ટમાં મારો કેપ્ટન હશે, હું તેને નારાજ નહીં કરુ.
કપિલે બૉલિંગને લઇને પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમને પહેલો બૉલ ક્રોસ સીમ ના હોવો જોઇએ. કપિલે આ મામલે નટરાજનના વખાણ કર્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
હારનાર ટીમ વર્લ્ડ કપમાંથી બહાર! ભારત વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 1 માર્ચે ખેલાશે જીવન મરણનો જંગ
હારનાર ટીમ વર્લ્ડ કપમાંથી બહાર! ભારત વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 1 માર્ચે ખેલાશે જીવન મરણનો જંગ
ભારત વેસ્ટ ઈન્ડિઝ મેચ વરસાદને કારણે રદ થાય તો સેમિફાઇનલમાં કોણ જશે? જાણો સમીકરણો
ભારત વેસ્ટ ઈન્ડિઝ મેચ વરસાદને કારણે રદ થાય તો સેમિફાઇનલમાં કોણ જશે? જાણો સમીકરણો
T20 વર્લ્ડ કપ 2026: જો ભારત સેમિફાઇનલમાં પહોંચશે તો કોની સામે થશે જંગ? જાણો વિગત
T20 વર્લ્ડ કપ 2026: જો ભારત સેમિફાઇનલમાં પહોંચશે તો કોની સામે થશે જંગ? જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સેમિકન્ડક્ટર ક્ષેત્રે હરણફાળ
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ કોને-કોને દઝાડશે ?
Hun To Bolish | હું તો બોલીશ | કેટલા બેરોજગાર ?
Surat News: સુરતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ
Iran-Israel Tensions: ઈરાન પર હુમલાને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
યુદ્ધ વચ્ચે ઈરાને એવો નિર્ણય કર્યો જેનાથી સમગ્ર વિશ્વ ધ્રુજી ઉઠશે, પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે!
યુદ્ધ વચ્ચે ઈરાને એવો નિર્ણય કર્યો જેનાથી સમગ્ર વિશ્વ ધ્રુજી ઉઠશે, પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે!
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
Embed widget