શોધખોળ કરો

Team India: ઈજાના કારણે નહીં, આ કારણે કેએલ રાહુલને ટીમ ઈન્ડિયામાં ન મળી એન્ટ્રી, પોતે જ કર્યો ચોંકાવનારો ખુલાસો

ભારતનો ઓપનર કેએલ રાહુલ તેની ક્રિકેટ કારકિર્દીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. એવું નથી કે કેએલ રાહુલ રન નથી બનાવી રહ્યો, પરંતુ મેદાનની બહાર બનતી બાબતો તેને રાષ્ટ્રીય ટીમમાં પુનરાગમન નથી કરાવી રહી.

KL Rahul: ભારતનો ઓપનર કેએલ રાહુલ તેની ક્રિકેટ કારકિર્દીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. એવું નથી કે કેએલ રાહુલ રન નથી બનાવી રહ્યો, પરંતુ મેદાનની બહાર બનતી બાબતો તેને રાષ્ટ્રીય ટીમમાં પુનરાગમન નથી કરાવી રહી. BCCIએ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આમાં કેએલ રાહુલની પસંદગી કરવામાં આવી નથી. હવે રાહુલે પોતે જ ખુલાસો કર્યો છે કે તેને ટીમમાં શા માટે સામેલ કરવામાં આવ્યો નથી.

આ પ્રવાસોમાંથી પણ બહાર થયો હતો

કેએલ રાહુલે આઈપીએલ 2022થી આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. હોમ સિરીઝમાં તેને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ પીઠની ઈજાને કારણે તે રમી શક્યો ન હતો. ઈજાના કારણે તે ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડના પ્રવાસમાં પણ ટીમનો ભાગ બની શક્યો ન હતો. ટીમ ઈન્ડિયામાં તેની જગ્યા લેવા માટે ઘણા યુવા ખેલાડીઓ તૈયાર બેઠા છે. તેને ઝિમ્બાબ્વે પ્રવાસ પર પણ ટીમનો ભાગ બનાવવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં દરેકના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું તે એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે કે કેમ?

રાહુલે ટ્વીટ કરીને માહિતી આપી 

કેએલ રાહુલે એક ઈમોશનલ ટ્વીટ કર્યું, જેમાં રાહુલે લખ્યું, 'હું મારા સ્વાસ્થ્ય અને ફિટનેસ વિશે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માંગતો હતો. જૂનમાં, મારી સર્જરી સફળ રહી અને મેં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે તાલીમ શરૂ કરી હતી. હું કોઈપણ સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે રમવા માંગતો હતો.

આ કારણે ટીમમાંથી થયો બહાર

કેએલ રાહુલે તેના પત્રમાં આગળ લખ્યું, 'હું ઝિમ્બાબ્વે પ્રવાસમાં ભાગ લેવા માટે સંપૂર્ણ રીતે ફિટ થવાની નજીક હતો, પરંતુ તે પછી હું કોવિડ-19નો ભોગ બન્યો. આ સ્વાભાવિક રીતે વસ્તુઓને થોડા અઠવાડિયા પાછળ ધકેલી દે છે, પરંતુ મારે શક્ય તેટલી વહેલી તકે પુનઃપ્રાપ્ત થવું પડશે, અને શક્ય તેટલી વહેલી તકે પસંદગી માટે ઉપલબ્ધ થવું પડશે. રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરવું એ સર્વોચ્ચ સન્માન છે અને હું ટીમ ઈન્ડિયા માટે રમવા માટે રાહ જોઈ શકતો નથી.

ભારતીય ટીમને ઘણી મેચ જીતાડી છે

કેએલ રાહુલની ગણતરી વિશ્વના ખતરનાક ઓપનરોમાં થાય છે. તેણે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો પોતાના દમ પર જીતાડી છે. રાહુલ ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ક્રિકેટ રમ્યો છે. તે ભારતનો વાઇસ કેપ્ટન પણ છે. તેણે ભારતીય ટીમ માટે 43 ટેસ્ટ મેચમાં 2547 રન, 42 વનડેમાં 1634 રન અને 56 ટી20 મેચમાં 1831 રન બનાવ્યા છે. રાહુલ પાસે કોઈપણ પીચ પર વિકેટ પર રન બનાવવાની ક્ષમતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
Embed widget