શોધખોળ કરો

Team India: ઈજાના કારણે નહીં, આ કારણે કેએલ રાહુલને ટીમ ઈન્ડિયામાં ન મળી એન્ટ્રી, પોતે જ કર્યો ચોંકાવનારો ખુલાસો

ભારતનો ઓપનર કેએલ રાહુલ તેની ક્રિકેટ કારકિર્દીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. એવું નથી કે કેએલ રાહુલ રન નથી બનાવી રહ્યો, પરંતુ મેદાનની બહાર બનતી બાબતો તેને રાષ્ટ્રીય ટીમમાં પુનરાગમન નથી કરાવી રહી.

KL Rahul: ભારતનો ઓપનર કેએલ રાહુલ તેની ક્રિકેટ કારકિર્દીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. એવું નથી કે કેએલ રાહુલ રન નથી બનાવી રહ્યો, પરંતુ મેદાનની બહાર બનતી બાબતો તેને રાષ્ટ્રીય ટીમમાં પુનરાગમન નથી કરાવી રહી. BCCIએ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આમાં કેએલ રાહુલની પસંદગી કરવામાં આવી નથી. હવે રાહુલે પોતે જ ખુલાસો કર્યો છે કે તેને ટીમમાં શા માટે સામેલ કરવામાં આવ્યો નથી.

આ પ્રવાસોમાંથી પણ બહાર થયો હતો

કેએલ રાહુલે આઈપીએલ 2022થી આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. હોમ સિરીઝમાં તેને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ પીઠની ઈજાને કારણે તે રમી શક્યો ન હતો. ઈજાના કારણે તે ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડના પ્રવાસમાં પણ ટીમનો ભાગ બની શક્યો ન હતો. ટીમ ઈન્ડિયામાં તેની જગ્યા લેવા માટે ઘણા યુવા ખેલાડીઓ તૈયાર બેઠા છે. તેને ઝિમ્બાબ્વે પ્રવાસ પર પણ ટીમનો ભાગ બનાવવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં દરેકના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું તે એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે કે કેમ?

રાહુલે ટ્વીટ કરીને માહિતી આપી 

કેએલ રાહુલે એક ઈમોશનલ ટ્વીટ કર્યું, જેમાં રાહુલે લખ્યું, 'હું મારા સ્વાસ્થ્ય અને ફિટનેસ વિશે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માંગતો હતો. જૂનમાં, મારી સર્જરી સફળ રહી અને મેં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે તાલીમ શરૂ કરી હતી. હું કોઈપણ સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે રમવા માંગતો હતો.

આ કારણે ટીમમાંથી થયો બહાર

કેએલ રાહુલે તેના પત્રમાં આગળ લખ્યું, 'હું ઝિમ્બાબ્વે પ્રવાસમાં ભાગ લેવા માટે સંપૂર્ણ રીતે ફિટ થવાની નજીક હતો, પરંતુ તે પછી હું કોવિડ-19નો ભોગ બન્યો. આ સ્વાભાવિક રીતે વસ્તુઓને થોડા અઠવાડિયા પાછળ ધકેલી દે છે, પરંતુ મારે શક્ય તેટલી વહેલી તકે પુનઃપ્રાપ્ત થવું પડશે, અને શક્ય તેટલી વહેલી તકે પસંદગી માટે ઉપલબ્ધ થવું પડશે. રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરવું એ સર્વોચ્ચ સન્માન છે અને હું ટીમ ઈન્ડિયા માટે રમવા માટે રાહ જોઈ શકતો નથી.

ભારતીય ટીમને ઘણી મેચ જીતાડી છે

કેએલ રાહુલની ગણતરી વિશ્વના ખતરનાક ઓપનરોમાં થાય છે. તેણે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો પોતાના દમ પર જીતાડી છે. રાહુલ ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ક્રિકેટ રમ્યો છે. તે ભારતનો વાઇસ કેપ્ટન પણ છે. તેણે ભારતીય ટીમ માટે 43 ટેસ્ટ મેચમાં 2547 રન, 42 વનડેમાં 1634 રન અને 56 ટી20 મેચમાં 1831 રન બનાવ્યા છે. રાહુલ પાસે કોઈપણ પીચ પર વિકેટ પર રન બનાવવાની ક્ષમતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Embed widget