શોધખોળ કરો

Sourav Ganguly Birthday: ભારતના સૌથી સફળ કેપ્ટનમાં સામેલ છે સૌરવ ગાંગુલી, આવી રહી કારર્કિદી

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દાદા તરીકે ઓળખાતા સૌરવ ગાંગુલીનો જન્મ 8 જૂલાઈ, 1972ના રોજ થયો હતો

Sourav Ganguly Birthday:  ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દાદા તરીકે ઓળખાતા સૌરવ ગાંગુલીનો જન્મ 8 જૂલાઈ, 1972ના રોજ થયો હતો. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી 'પ્રિન્સ ઓફ કોલકાતા' નામથી જાણીતા છે. તે હાલમાં BCCIના પ્રમુખ છે. સૌરવ ગાંગુલીને ભારતીય ક્રિકેટના સર્વશ્રેષ્ઠ કેપ્ટનમાંના એક માનવામાં આવે છે. તેમણે એવા સમયે ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી જ્યારે ભારત મેચ ફિક્સિંગના આરોપોમાંથી પસાર થઈ રહ્યું હતું પરંતુ સૌરવ ગાંગુલીએ યુવા ખેલાડીઓ સાથે એક શાનદાર ટીમ બનાવી હતી.

ગાંગુલીએ યુવા ખેલાડીઓની શાનદાર ટીમ બનાવી

સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ 2003 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. જો કે, ભારતીય ટીમને ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, ઝહીર ખાન, હરભજન સિંહ અને મોહમ્મદ કૈફ જેવા યુવા ખેલાડીઓએ પોતાની કારકિર્દીની શરૂઆત કર્યા બાદ પોતાની રમતથી સૌ કોઇને પ્રભાવિત કર્યા હતા. વાસ્તવમાં સૌરવે પોતાની કેપ્ટનશીપમાં એક મજબૂત ભારતીય ટીમનો પાયો નાખ્યો હતો, જેનાથી આવનારા સમયમાં ભારતીય ક્રિકેટને ફાયદો થયો હતો.

વન-ડેમાં ગાંગુલીના નામે 11 હજારથી વધુ રન

સૌરવ ગાંગુલીની કારકિર્દીની વાત કરીએ તો તેણે 113 ટેસ્ટ મેચ સિવાય 311 વન-ડે અને 59  આઇપીએલ મેચ રમી હતી. દાદાએ 113 ટેસ્ટ મેચમાં 7212 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 16 સદી ફટકારી હતી, જ્યારે 1 બેવડી સદી પણ ગાંગુલીના નામે છે. આ સિવાય પૂર્વ કેપ્ટને 311 વનડેમાં 11363 રન બનાવ્યા છે. ODIમાં દાદાનો સર્વશ્રેષ્ઠ સ્કોર 183 છે. સૌરવ ગાંગુલીએ વન-ડે ક્રિકેટમાં 22 સદી ફટકારી છે. સૌરવ ગાંગુલીએ IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની કેપ્ટનશીપ કરી હતી, આ સિવાય તે સહારા પુણે વોરિયર્સ તરફથી પણ રમ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget