શોધખોળ કરો

રોહિત શર્મા કેમ એક સક્સેસ કેપ્ટન બની શક્યો? કૉચ જયવર્ધનેએ ખોલ્યુ તેના પાછળનુ મોટુ રાજ

પૂર્વ શ્રીલંકના ક્રિકેટર મહેલા જયવર્ધને આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો કૉચ છે, અને રોહિત શર્મા ટીમનો કેપ્ટન છે. મુંબઇની ટીમ આઇપીએલમાં સૌથી સફળ ટીમોમાની એક છે

નવી દિલ્હીઃ શ્રીલંકન ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર મહેલા જયર્વધનેએ ભારતીય ટીમના ઉપકેપ્ટન રોહિત શર્માની પ્રસંશા કરી છે. સોમવારે જયવર્ધનેએ કહ્યું કે તે એક સ્વાભાવિક કેપ્ટન છે, આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ કરતા પહેલા તે ઘણીબધી માહિતી ભેગી કરે છે, અને પછી તેને મેદાનમાં ઉપયોગ કરે છે. પૂર્વ શ્રીલંકના ક્રિકેટર મહેલા જયવર્ધને આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો કૉચ છે, અને રોહિત શર્મા ટીમનો કેપ્ટન છે. મુંબઇની ટીમ આઇપીએલમાં સૌથી સફળ ટીમોમાની એક છે. મહેલા જયવર્ધનેએ સોની ટીવીને પિટ સ્ટૉપ શૉના ઇન્સ્ટાગ્રામ પેજ પર રોહિત શર્માની પ્રસંશા કરી, તેને કહ્યું રોહિત નિશ્ચિત રીતે એક સ્વાભાવિક કેપ્ટન છે, તેની સાથે તે ઘણીબધી માહિતી એકઠી કરે છે, અને આ જ તેનુ મજબૂત પાસુ છે. રોહિત શર્મા કેમ એક સક્સેસ કેપ્ટન બની શક્યો? કૉચ જયવર્ધનેએ ખોલ્યુ તેના પાછળનુ મોટુ રાજ તેને કહ્યું અમારી વચ્ચે લાંબી બેઠકો નથી થતી, જ્યારે બરાબર ના ચાલતુ હોય ત્યારે રણનીતિ બનાવીએ છીએ. પણ રોહિત કેટલીય વસ્તુઓ એકઠી કરી લે છે, અને તે બધી વસ્તુઓને જાણે છે, બાદમાં મેદાન પર તે ઉપયોગ પણ કરે છે, આ હંમેશા આ રીતે જ રમે છે. મહેલા જયવર્ધનેએ આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ વાત કરી હતી. પૂર્વ શ્રીલંકન કેપ્ટને કહ્યું કે, વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ભારતીય ટીમ પાસે સારી બેટિંગ લાઇનઅપ છે, તેથી તેમનુ પલડુ ભારે રહેશે. આ સીરીઝ ભારતનો બેટિંગ ક્રમ અને ઓસ્ટ્રેલિયાના બૉલિંગ આક્રમણ વચ્ચેની સીરીઝ હશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget