શોધખોળ કરો

IPL હરાજીના ઠીક પહેલા કયા સ્ટાર ખેલાડીએ પોતાનુ નામ પાછુ ખેંચી લેતા મુંબઇ, આરસીબી સહિતની ટીમો મુશ્કેલીમાં મુકાઇ, જાણો વિગતે

આ નિર્ણય તેને હરાજીની ઠીક પહેલા જ લીધો છે, જેના કારણે ટીમોને મોટો ઝટકો લાગ્યો છે. ખાસ વાત છે કે માર્ક વુડ એ ખેલાડી છે જેના પર મુંબઇ, આરસીબી અને રાજસ્થાન સહિતની ઓછામાં ઓછી પાંચ ટીમોની નજર હતી

નવી દિલ્હીઃ આઇપીએલની 14મી સિઝન માટે ખેલાડીઓની હરાજી આજે થવાની છે. પરંતુ હરાજી પહેલા બોલી લગાવનારી ટીમોને મોટો ઝટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર અને ફાસ્ટ બૉલર માર્ક વુડે હરાજીથીમાંથી પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ છે. આ નિર્ણય તેને હરાજીની ઠીક પહેલા જ લીધો છે, જેના કારણે ટીમોને મોટો ઝટકો લાગ્યો છે. ખાસ વાત છે કે માર્ક વુડ એ ખેલાડી છે જેના પર મુંબઇ, આરસીબી અને રાજસ્થાન સહિતની ઓછામાં ઓછી પાંચ ટીમોની નજર હતી. માર્ક વુડની હરાજીમાંથી પાછળ હટવાની જાણકારી ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે બીસીસીઆઇને આપી છે. માર્ક વુડ આઇપીએલ રમવાની જગ્યાએ પરિવાર સાથે પોતાનો સમય વિતાવવા માંગે છે. માર્ક વુડ એક નાના બાળકનો પિતા છે, એટલા માટે તેને આઇપીએલને બદલે પોતાના પરિવારને પ્રાથમિતા આપવાનો ફેંસલો કર્યો છે. આ વર્ષે માર્ક વુડે પોતાની બેઝ પ્રાઇસ બે કરોડ રૂપિયા રાખી હતી. ગયા વર્ષે માર્ક વુડ પર મુંબઇ ઇન્ડિયન્સની નજર હતી, પરંતુ માર્ક વુડે આઇપીએલ રમવાનો ઇનકાર કરી દીધો હતો. માર્ક વુડ 2018માં ચેન્નાઇ સુપર કિંગ્સનો ભાગ હતો. વુડે જોકે તે સિઝનમાં એક જ મેચ રમી હતી, જેમાં તેને ચાર ઓવરમાં 49 રન આપ્યા હતા. IPL હરાજીના ઠીક પહેલા કયા સ્ટાર ખેલાડીએ પોતાનુ નામ પાછુ ખેંચી લેતા મુંબઇ, આરસીબી સહિતની ટીમો મુશ્કેલીમાં મુકાઇ, જાણો વિગતે (ફાઇલ તસવીર)
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget