શોધખોળ કરો

Babar Azam: પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે વિરાટ કોહલીના ખરાબ ફોર્મ પર કહ્યું- 'આ સમય પણ પસાર થઈ જશે...'

બાબર આઝમની સરખામણી વિરાટ કોહલી સાથે કરવામાં આવતી રહી છે. હાલમાં તે T20, ODI અને ટેસ્ટ રેન્કિંગમાં પણ વિરાટથી આગળ છે.

Babar Azam to Virat Kohli: ગુરુવારે લોર્ડ્સમાં રમાયેલી ભારત-ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચેની ODI મેચમાં વિરાટ કોહલી ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો. તે માત્ર 16 રન બનાવીને આઉટ થયો હતો. લગભગ અઢી વર્ષથી ક્રિકેટના દરેક ફોર્મેટમાં વિરાટ કોહલી સાથે આવું થઈ રહ્યું છે. સામે મજબૂત ટીમ હોય કે નબળી ટીમ, વિરાટનું બેટ મોટી ઇનિંગ મેળવવામાં સક્ષમ નથી. તેમની છેલ્લી સદીને અઢી વર્ષથી વધુ સમય વીતી ગયો છે. વિરાટના આ ખરાબ ફોર્મને લઈને ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓ તરફથી સતત નિવેદનો આવી રહ્યા છે. પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમે પણ વિરાટના ફોર્મ વિશે પોસ્ટ કરી છે.

બાબર આઝમે લોર્ડ્સમાં વનડે બાદ ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે વિરાટ કોહલી સાથે પોતાનો એક ફોટો શેર કર્યો હતો. આ સાથે તેણે વિરાટ માટે લખ્યું કે આ સમય પણ પસાર થઈ થશે, મજબૂત રહો.

બાબર આઝમની સરખામણી વિરાટ કોહલી સાથે કરવામાં આવતી રહી છે. હાલમાં તે T20, ODI અને ટેસ્ટ રેન્કિંગમાં પણ વિરાટથી આગળ છે. તે T20 અને ODI રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન છે. આ સાથે જ તે ટેસ્ટમાં ચોથા નંબર પર પણ છે.

વિરાટ કોહલી: વર્ષ 2020 થી અત્યાર સુધી

વિરાટ કોહલીએ વર્ષ 2020 થી અત્યાર સુધી 18 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તે માત્ર 27.25ની એવરેજથી 872 રન બનાવી શક્યો છે. આ દરમિયાન તે માત્ર 6 અડધી સદી ફટકારી શક્યો છે. વન-ડેમાં પણ વિરાટ સાથે આવું જ છે. વર્ષ 2020 થી અત્યાર સુધી વિરાટે 18 વનડેમાં 39ની એવરેજથી 702 રન બનાવ્યા છે. અહીં પણ તે એકપણ સદી ફટકારી શક્યો નથી. વિરાટ T20 ઇન્ટરનેશનલમાં થોડો સારો છે. 2020 થી, તેણે 24 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 42.18 ની સરેરાશથી 675 રન બનાવ્યા છે. જો કે અહીં પણ તે કોઈ સદી ફટકારી શક્યો નહોતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Onion Price : ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, મણે કેટલા છે ભાવ?Paresh Goswami : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહીJunagadh Crime : ભેસાણમાં ખૂદ પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, પતિની ધરપકડJasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Embed widget