શોધખોળ કરો

IPL 2020 પ્લેઓફ માટે મંગળવાર મહત્વનો, જાણો કઇ-કઇ ટીમનો છે પ્લેઓફમાં જવાનો મોકો

કેકેઆરની જીત બાદ તે રેસમાં હજુ ટકી છે. હવે તેને મુંબઇ ઇન્ડિન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મેચના રિઝલ્ટ પર આધાર રાખવો પડશે, આશા રાખવી પડશે કે મુંબઇ જીતે. આ પહેલા ચેન્નાઇએ પંજાબને 9 વિકેટે હરાવતા પંજાબ રેસમાંથી બહાર થઇ ગઇ છે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે, પરંતુ હજુ સુધી પ્લેઓફ માટે ટીમો નક્કી નથી થઇ શકી. મુંબઇ ઇન્ડિયન્સને છોડીને તમામ ટીમો પર પ્લેઓફમાં પહોંચવા માટે કરો યા મરોનો જંગ છે. રવિવારે રમાયેલી ડબલ હેડર બાદ પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની ગઇ છે. કોલકત્તા નાઇટરાઇડર્સે રાજસ્થાનને હરાવવાથી આ રેસ વધુ રોમાંચક બની ગઇ છે. કેકેઆરની જીત બાદ તે રેસમાં હજુ ટકી છે. હવે તેને મુંબઇ ઇન્ડિન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મેચના રિઝલ્ટ પર આધાર રાખવો પડશે, આશા રાખવી પડશે કે મુંબઇ જીતે. આ પહેલા ચેન્નાઇએ પંજાબને 9 વિકેટે હરાવતા પંજાબ રેસમાંથી બહાર થઇ ગઇ છે. મંગળવાર છે મહત્વનો અત્યાર સુધી મુંબઇ ઇન્ડિયન્સ જ એકલી એવી ટીમ છે જેને 16 પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. સોમવારે દિલ્હી કેપિટલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની વચ્ચે મેચ રમાવવાની છે, અને આ મેચની વિજેતા ટીમને સીધી પ્લેઓફમાં એન્ટ્રી મળી જશે. પ્લેઓફમાં જગ્યા બનાવનારી બાકીની બે ટીમોનો ફેંસલો મંગળવારે રમાનારી મેચોમાં આવી જશે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે મેચ રમાશે. જો હૈદરાબાદ મુંબઇની સામે હારશે તો આરસીબી, કેકેઆર અને દિલ્હી પ્લેઓફમાં જગ્યા બનાવશે. જો હૈદરાબાદ જીતી જશે તો બેસ્ટ રનરેટના આધારે હૈદરાબાદને પ્લેઓફમાં પહોંચવાની સંભાવના વધુ રહેશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget