શોધખોળ કરો

Indian Cricket New Coach: રાહુલ દ્રવિડ બન્યા ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ, ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીથી જવાબદારી સંભાળશે

ભારતના મહાન ખેલાડીઓમાંના એક 48 વર્ષીય દ્રવિડ છેલ્લા છ વર્ષથી ભારત A અને U-19 સિસ્ટમનો હવાલો સંભાળી રહ્યા છે.

Indian Cricket New Coach: ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડની નિમણૂક કરવામાં આવી છે. તે ન્યૂઝીલેન્ડ સામે 17 નવેમ્બરથી શરૂ થનારી ટી-20 શ્રેણીથી પોતાની જવાબદારી સંભાળશે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે વર્તમાન મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પહેલા જ જાહેરાત કરી દીધી છે કે તેઓ 2021 T20 વર્લ્ડ કપ પછી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપશે.

ભારતના મહાન ખેલાડીઓમાંના એક 48 વર્ષીય દ્રવિડ છેલ્લા છ વર્ષથી ભારત A અને U-19 સિસ્ટમનો હવાલો સંભાળી રહ્યા છે. તેમની દેખરેખ હેઠળ ઋષભ પંત, અવેશ ખાન, પૃથ્વી શો, હનુમા વિહારી અને શુભમન ગિલ જેવા ખેલાડીઓ જુનિયર સ્તરથી રાષ્ટ્રીય ટીમ સુધીની સફર કરી ચૂક્યા છે. હાલમાં તે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) બેંગ્લોરના વડા છે.

જણાવી દઈએ કે 2021 T20 વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ મેચની T20 સીરીઝ અને બે મેચની ટેસ્ટ સીરીઝ માટે ભારતની મુલાકાતે આવશે. પ્રવાસની શરૂઆત 17 નવેમ્બરે પ્રથમ T20થી થશે. આ સીરીઝથી જ રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચનું પદ સંભાળશે. તેમણે ઈન્ડિયા-એ અને એનસીએના વડા તરીકે તેમના કામથી ખૂબ પ્રભાવિત કર્યા છે.

ટીમ ઈન્ડિયાના કોચ બન્યા બાદ રાહુલ દ્રવિડે નિવેદન જાહેર કર્યું છે. રાહુલ દ્રવિડ વતી કહેવામાં આવ્યું છે કે ટીમ ઈન્ડિયાનો કોચ બનવું ખૂબ જ ગર્વની વાત છે. રવિ શાસ્ત્રીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે, જેને હું આગળ લઈ જવાનો પ્રયાસ કરીશ. મેં ઇન્ડિયા A, U-19 અને NCAમાં ઘણા ખેલાડીઓ સાથે કામ કર્યું છે, તેથી તેમની સાથે કામ કરવાની મજા આવશે. આગામી બે વર્ષમાં મોટી ઈવેન્ટ્સ છે, તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે મળીને અમે લક્ષ્યને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Embed widget