શોધખોળ કરો

Rahul Dravid KKR: શું KKRમાં ગૌતમ ગંભીરનું સ્થાન લેશે રાહુલ દ્રવિડ? જાણો રિપોર્ટમાં શું કરાયો દાવો

Rahul Dravid KKR:ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે.

Rahul Dravid KKR: ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. ટી 20 વર્લ્ડ કપ 2024 પછી તેણે મજાકના સ્વરમાં કહ્યું હતું કે હવે તે બેરોજગાર રહેશે. પરંતુ આવું થતું જણાતું નથી. એક રિપોર્ટ અનુસાર કોલકાતા નાઈટ રાઈડર્સે દ્રવિડનો સંપર્ક કર્યો છે. KKR દ્રવિડને મેન્ટરનું પદ આપવા માંગે છે. ગૌતમ ગંભીર વિશે ચર્ચા છે કે તે ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનવા જઈ રહ્યો છે. જેથી તેમની જગ્યા ખાલી થવાની છે.

ન્યૂઝ18 બાંગ્લાના એક સમાચાર અનુસાર, કોલકત્તાએ રાહુલ દ્રવિડનો સંપર્ક કર્યો છે. ટીમ દ્રવિડને મેન્ટર બનાવવા માંગે છે. વાસ્તવમાં ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બને તેવા રિપોર્ટ છે.  જો ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનશે તો KKRમાં તેની જગ્યા ખાલી થઈ જશે. તેથી KKR તેની જગ્યાએ કોઈ અનુભવી ખેલાડીને ટીમમાં સામેલ કરવા ઈચ્છે છે. તેથી કોલકત્તા દ્રવિડને મેન્ટર બનાવી શકે છે.

દ્રવિડની કોચિંગ કારકિર્દી દમદાર છે

રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યું છે. ભારતીય ટીમ આ પહેલા વનડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પહોંચી હતી. અહીં તેને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ પહેલા તેણે પોતાની તમામ મેચ જીતી હતી. દ્રવિડને કોચિંગનો ઘણો અનુભવ છે. જો તેઓ KKR સાથે જોડાય છે તો ખેલાડીઓને તેનો ઘણો ફાયદો મળી શકે છે.

દ્રવિડ ગંભીરનું સ્થાન લઈ શકે છે

ગંભીરની વાપસી બાદ કેકેઆરનું પ્રદર્શન ઘણું સારું બન્યું હતું. ટીમે IPL 2024નું ટાઇટલ જીત્યું હતું કોલકાતાએ ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. કોલકત્તા પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતી. તેણે 14 લીગ મેચ રમી હતી. આ દરમિયાન 9 મેચ જીતી હતી અને 3 મેચ હારી હતી. હવે ગંભીર કોલકત્તામાંથી વિદાય લેવાનો છે ત્યારે રાહુલ દ્રવિડ તેનું સ્થાન લઇ શકે છે. જો દ્રવિડ કોલકત્તામાં જોડાય છે તો તેને પગાર તરીકે મોટી રકમ મળી શકે છે.                                                              

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉંમર નાની, સીનસપાટા મોટાHun To Bolish : હું તો બોલીશ : મહાનગરપાલિકા કે 'દલા તરવાડી'ની વાડી?Surat Accident : બેફામ કાર હંકારી 2નો ભોગ લેનારા કિર્તનને ચાલવાના ફાંફાં , કેવી રીતે કર્યો અકસ્માત?Gujarat AAP : દિલ્લી બાદ AAPને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, જુઓ સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી
Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Embed widget