શોધખોળ કરો

IPL 2021: કોહલીની ટીમ RCB માટે રાહતના સમાચાર, કોરોના સંક્રમિત થેયલા આ ખેલાડીનો રિપોર્ટ આવ્યો નેગેટિવ 

આઈપીએલ 2021 (IPL 2021) ની પ્રથમ મેચ 9 એપ્રિલે રમાવાની છે. પ્રથમ મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબી (RCB) વચ્ચે રમાશે. રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઈની ટીમે અત્યાર સુધી પાંચ વખત આઈપીએલ ટ્રોફી પર કબ્જો કર્યો છે. 

નવી દિલ્હી:  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)માટે  મોટા રાહતના સમાચાર આવ્યા છે. કોરોના સંક્રમિત થયેલો ઓપનર બેટ્સમેન દેવદત્ત પડિક્કલ (Devdutt Padikkal)નો બીજો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 22 માર્ચે પડ્ડિકલનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.  દેવદત્ત પડિક્કલ ડાબોડી બેટ્સમેન છે જે હાલમાં જ સ્થાનિક ક્રિકેટમાં કર્ણાટક તરફથી રમ્યો હતો. દેવદત્ત પડિક્કલે આઈપીએલ(IPL)ની ગત સીઝનમાં ડેબ્યૂ કર્યું હતું. આઈપીએલ 2020માં પડિક્કલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે કોહલી કરતા પણ વધારે રન બનાવ્યા હતા. તેણે 15 મેચોમાં 473 રન બનાવ્યા હતા, આમાં પાંચ ફિફ્ટી પણ સામેલ હતી.  


ઉલ્લેખનીય છે કે, આઈપીએલ 2021 (IPL 2021) ની પ્રથમ મેચ 9 એપ્રિલે રમાવાની છે. પ્રથમ મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબી (RCB) વચ્ચે રમાશે. રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઈની ટીમે અત્યાર સુધી પાંચ વખત આઈપીએલ ટ્રોફી પર કબ્જો કર્યો છે. 

ડેનિયલ સેમ્સ થયો કોરોના પોઝિટિવ 

આરસીબીનો ખેલાડી ડેનિયલ સેમ્સ કોરોના વાયરસનો શિકાર થયો છે. કોરોના સંક્રમિત થયા બાદ તેણે આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. ડેનિયલ સેમ્સના કોરોના સંક્રમિત થવાની જાણકારી આરસીબીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આપી હતી.  

આ છ શહેરોમાં ખાલી સ્ટેડિયમમાં રમાશે આઇપીએલની મેચો

લીગ સ્ટેજમાં દરેક ટીમ ચાર મેદાનો પર મેચો રમશે, 56 લીગ મેચોમાંથી ચેન્નાઇ, કોલકત્તા, મુંબઇ અને બેંગ્લુંરમાં 10-10 મેચ રમાશે.

 

આ ટૂર્નામેન્ટનું આ વખતે અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નાઇ, દિલ્હી, મુંબઇ અને કોલકત્તામાં આયોજન કરવામાં આવશે. અમદાવાદમાં 8 મેચો રમાશે. આ વખતે આઇપીએલની ખાસિયત એ છે કે તમામ મેચો ન્યૂટ્રલ વેન્યૂ પર રમાશે

 

કોઇપણ ટીમ પોતાના ઘરેલુ મેદાન પર કોઇ મેચ નહીં રમે. દરેક ટીમ છથી ચાર મેદાનો પર પોતાની લીગ સ્ટેજ મેચ રમશે.

 

દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઇપીએલની પ્લેઓફ અને 30 મે 2021એ ફાઇનલ રમાશે. આ સ્ટેડિયમમાં પહેલીવાર આઇપીએલ મેચ રમાશે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget