શોધખોળ કરો

IND vs WI: ત્રીજા વન ડેમાં પણ નહિ રમે રોહિત અને વિરાટ? જાણો આ સ્થિતમાં ફરી કોને મળશે મોકો, જાણો પ્લેઇંગ 11

IND vs WI 3rd ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ આજે રમાશે. બંને ટીમો સાંજે 7 વાગ્યાથી બ્રાયન લારા સ્ટેડિયમમાં ટકરાશે.

India vs West Indies 3rd ODI Playing 11: IND vs WI 3rd ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ આજે રમાશે. બંને ટીમો સાંજે 7 વાગ્યાથી બ્રાયન લારા સ્ટેડિયમમાં ટકરાશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે સીરીઝની છેલ્લી અને ત્રીજી મેચ આજે રમાશે. હાલમાં શ્રેણી 1-1થી બરાબરી પર છે. આવી સ્થિતિમાં આજે જે પણ જીતશે, સીરિઝ તેમના નામ થઇ જશે. આજે બંને ટીમો બ્રાયન લારા સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યાથી ટકરાશે.

 ભારતે પ્રથમ વનડે પાંચ વિકેટે જીતી હતી. આ પછી બીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝે 6 વિકેટે જીત મેળવી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ સિરીઝ કોન પોતાના  નામ કરશે.

 આ સિવાય રસપ્રદ વાત એ છે કે શું રોહિત શર્મા અને વિરાટ કોહલી ત્રીજી વનડેમાં રમશે? પ્રથમ વનડેમાં રોહિત શર્માએ સાતમા નંબરે બેટિંગ કરી હતી જ્યારે વિરાટ કોહલીને પાંચ વિકેટ પડી હોવા છતાં બેટિંગ કરવાની તક મળી ન હતી. આ પછી, બંને દિગ્ગજો બીજી વનડેમાં રમ્યા ન હતા અને હાર્દિક પંડ્યાએ ટીમની કમાન સંભાળી હતી.

હવે જોવાનું એ રહેશે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી નિર્ણાયક મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરશે કે નહીં. જો આ બે દિગ્ગજ ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરે છે તો સંજુ સેમસન અને અક્ષર પટેલને બેંચ પર બેસવું પડશે. બંને ખેલાડીઓને બીજી વનડેમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા હતા. સેમસન ત્રીજા નંબરે રમ્યો હતો જ્યારે અક્ષર ચોથા નંબર પર ઉતર્યો હતો.

સંજુ સેમસન અને અક્ષર પટેલને રજા આપવામાં આવશે

બીજી વનડેમાં સંજુ સેમસન અને અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. સેમસન ત્રીજા નંબર પર રમ્યો હતો. જ્યારે અક્ષર પટેલ ચોથા નંબરે ઉતર્યો હતો. બંને ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. જ્યાં સેમસને 9 રન બનાવ્યા હતા.  અક્ષર માત્ર એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હવે ત્રીજી વન-ડેથી બંને ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવન છોડવા માટે તૈયાર છે.

ત્રીજી વનડેમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુકેશ કુમાર અને ઉમરાન મલિકના નામ છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Embed widget