શોધખોળ કરો

IND vs ENG: રોહિત શર્મા નહી રમે ટેસ્ટ મેચ, આ ગુજરાતી ખેલાડીને બનાવાશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન

ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ પહેલાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા કોરોના પોઝિટીવ થયો હતો.

India vs England 5th Test, Rohit Sharma Update: ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ પહેલાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા કોરોના પોઝિટીવ થયો હતો. ત્યારે રોહિત શર્મા ટેસ્ટ મેચ રમશે કે નહી તે સવાલનો જવાબ મળી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોનામાંથી સ્વસ્થ થઈ રહેલા રોહિત શર્મા પાંચમી ટેસ્ટમાં નહીં રમે અને તેના સ્થાને ગુજરાતી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને સુકાનીપદ સોંપવામાં આવ્યું છે.

ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ શરુ કરીઃ
તમને જણાવી દઈએ કે રોહિત શર્મા કોવિડ 19 પોઝિટિવ છે અને હાલમાં આઈસોલેશનમાં છે. ત્યારે ટીમ ઈન્ડિયાએ આજે રોહિત શર્માની ગેરહાજરીમાં ​​એજબેસ્ટન ખાતે પ્રેક્ટિસ શરૂ કરી હતી. હવે આ ટેસ્ટ મેચમાં જસપ્રિત બુમરાહ ભારતની કમાન સંભાળશે. આ ટેસ્ટ વર્ષ 2021માં કોરોના વાયરસને કારણે રદ કરવામાં આવી હતી. હાલમાં ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. પરંતુ તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની ક્લીન સ્વીપ બાદ ઈંગ્લેન્ડની ટીમ ફોર્મ છે. ત્યારે આ ટેસ્ટ મેચમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે કાંટાની ટક્કર થવાની છે.

જુઓ પ્રેક્ટિસનો વીડિયોઃ

ફક્ત બે મેચ જીતીને હાર્દિક પંડ્યાએ રચ્યો ઈતિહાસ, સહેવાગ-ધવનને પણ પાછળ છોડ્યા...

ભારત અને આયરલેન્ડ (Ireland vs India) વચ્ચે બે T20 મેચોની સીરીઝની બીજી મેચ (India vs Ireland 2nd T20) મંગળવારે ધી વિલેજ, ડબલિનમાં રમાઈ હતી. ભારતે આ મેચમાં 4 રનથી જીત મેળવી હતી અને સીરીઝ પોતાના નામે કરી હતી. આ પહેલાં ઈન્ડિયાએ સીરીઝની પહેલી મેચ 7 વિકેટથી જીતી હતી. છેલ્લી મેચમાં જીત સાથે કેપ્ટન હાર્દિક પંડ્યાએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હાર્દિકે 3 ભારતીય કેપ્ટનોને આ રેકોર્ડમાં પાછળ છોડી દીધા છે.

આ ખેલાડીઓને પાછળ છોડ્યાઃ
હાર્દિક પંડ્યા (Hardik Pandya) ટી20માં ભારતની કપ્તાની કરનાર 9મો કેપ્ટન છે. આ પહેલાં 8 દિગ્ગજ ભારતીય ક્રિકેટરો ટી20 મેચોમાં ભારતની કમાન સંભાળી ચુક્યા છે. બીજી ટી20માં જીત મેળવીને હાર્દિક પંડ્યા બે ટી20 મેચ જીતનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. આ પહેલાં વિરેન્દ્ર સહેવાગ, અજિંક્ય રહાણે અને શિખર ધવનની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયા 1-1 ટી20 મેચ જીત્યું છે. એવામાં આયરલેન્ડ સામેની સીરીઝ જીતીને હાર્દિક પંડ્યાએ આ ખેલાડીઓને પાછળ છોડ્યા છે.

આ ખેલાડીઓને પાછળ છોડ્યાઃ
હાર્દિક પંડ્યા (Hardik Pandya) ટી20માં ભારતની કપ્તાની કરનાર 9મો કેપ્ટન છે. આ પહેલાં 8 દિગ્ગજ ભારતીય ક્રિકેટરો ટી20 મેચોમાં ભારતની કમાન સંભાળી ચુક્યા છે. બીજી ટી20માં જીત મેળવીને હાર્દિક પંડ્યા બે ટી20 મેચ જીતનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. આ પહેલાં વિરેન્દ્ર સહેવાગ, અજિંક્ય રહાણે અને શિખર ધવનની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયા 1-1 ટી20 મેચ જીત્યું છે. એવામાં આયરલેન્ડ સામેની સીરીઝ જીતીને હાર્દિક પંડ્યાએ આ ખેલાડીઓને પાછળ છોડ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget