શોધખોળ કરો

Sachin Tendulkar: બર્થ ડે પર સચિન તેંડુલકરને મળશે અનોખી ગિફ્ટ, જાણો શું કહ્યું ક્રિકેટના ભગવાને ?

Sachin Tendulkar: સચિન તેંડુલકરના જન્મદિવસ પર મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (મુંબઈ ક્રિકેટ એસોસિએશન)એ તેને એક અનોખી ભેટ આપવાની જાહેરાત કરી છે.

Sachin Tendulkar News: ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો જન્મદિવસ ટૂંક સમયમાં આવી રહ્યો છે. સચિન તેંડુલકર 24 એપ્રિલે પોતાનો 50મો જન્મદિવસ ઉજવશે. સચિન તેંડુલકરના જન્મદિવસ પર મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (મુંબઈ ક્રિકેટ એસોસિએશન)એ તેને એક અનોખી ભેટ આપવાની જાહેરાત કરી છે.

મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમની અંદર સચિન તેંડુલકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ મેદાન પર જ મહાન બેટ્સમેને તેની છેલ્લી મેચ રમી હતી. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રતિમાનું અનાવરણ 24 એપ્રિલે સચિન તેંડુલકરના 50મા જન્મદિવસે અથવા આ વર્ષે વર્લ્ડ કપ દરમિયાન કરવામાં આવી શકે છે. જો આ પ્રતિમા એપ્રિલમાં સ્થાપિત થઈ જશે તો મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોને આઈપીએલ 2023 દરમિયાન પ્રતિમા જોવાનો સુવર્ણ મોકો મળશે.

MCAના પ્રમુખે શું કહ્યું

મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ના પ્રમુખ અમોલ કાલેએ એક નિવેદનમાં કહ્યું, “આ વાનખેડે સ્ટેડિયમની પ્રથમ પ્રતિમા હશે, અમે નક્કી કરીશું કે તેને ક્યાં મૂકવામાં આવશે. તેંડુલકર ભારત રત્ન છે અને બધા જાણે છે કે તેણે ક્રિકેટ માટે શું કર્યું છે. તે 50 વર્ષનો થશે કે તરત જ તેને એમસીએ તરફથી નાની ભેટ આપવામાં આવશે. મેં ત્રણ અઠવાડિયા પહેલા તેની સાથે વાત કરી હતી અને મને તેની સંમતિ મળી હતી.

એમસીએ તેના ખેલાડીઓને યોગ્ય આદર આપવા માટે જાણીતું છે. આ જ સ્થળ પર પહેલેથી જ 2011 વર્લ્ડ કપ વિજેતા ખેલાડીના નામ પર સ્ટેન્ડ છે. આ ઉપરાંત, તેમાં દિલીપ વેંગસરકરના નામનું સ્ટેન્ડ અને લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરના નામ પર કોર્પોરેટ બોક્સ પણ છે. નવેમ્બર 2013માં વાનખેડે ખાતે વિન્ડીઝ સામેની ટેસ્ટ મેચમાં નિવૃત્ત થયો તે પહેલા સચિનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી બે દાયકાથી વધુ લાંબી હતી. સચિને કરિયર દરમિયાન અનેક ઐતિહાસિક સીમાચિહ્નો હાંસલ કર્યા હતા.

સચિન તેંડુલકરે શું કહ્યું

એમસીએ દ્વારા વાનખેડે સ્ટેડિયમની અંદર તેની લાઈફ સાઈઝ સ્ટેચ્યુ મૂકવામાં આવશે તેના પર ક્રિકેટ લેજન્ડ સચિન તેંડુલકર કહે છે, "સુખદ આશ્ચર્ય. મારી કારકિર્દી અહીંથી શરૂ થઈ. તે અવિશ્વસનીય યાદો સાથેની સફર હતી. મારી કારકિર્દીની શ્રેષ્ઠ ક્ષણ અહીં આવી છે, જ્યારે અમે 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓની દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓની દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરે લીધા અંતિમ શ્વાસ, આ બીમારીથી હતા પીડિત
ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરે લીધા અંતિમ શ્વાસ, આ બીમારીથી હતા પીડિત
Crime News: મુંબઈમાં અજિત પવાર જૂથના નેતાની હત્યા, ધારદાર હથિયારથી હુમલો કરીને આરોપી ફરાર
Crime News: મુંબઈમાં અજિત પવાર જૂથના નેતાની હત્યા, ધારદાર હથિયારથી હુમલો કરીને આરોપી ફરાર
Haryana Elections 2024 Live: હરિયાણા મતદાન વચ્ચે ભાજપે 4 નેતાઓને હાંકી કાઢ્યા, અનિલ વિજે ફરી મુખ્યમંત્રી પદ પર કર્યો મોટો દાવો
Haryana Elections 2024 Live: હરિયાણા મતદાન વચ્ચે ભાજપે 4 નેતાઓને હાંકી કાઢ્યા, અનિલ વિજે ફરી મુખ્યમંત્રી પદ પર કર્યો મોટો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot | ક્ષત્રિય મહિલાઓનો અનોખો તલવાર રાસ, જુઓ અદભૂત નજારો Watch VideoNavsari | ચાર પગનો ભયંકર આતંક, દીપડા કર્યો એવો ભયાનક હુમલો કે ચોંકી જવાશેCM Bhupendra Patel | રવિવારે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટની બેઠકHaryana Elections 2024|  હરિયાણામાં મતદાન શરુ, નવીન જિંદાલ ઘોડા પર બેસીને મતદાન કરવા પહોંચ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓની દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓની દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરે લીધા અંતિમ શ્વાસ, આ બીમારીથી હતા પીડિત
ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરે લીધા અંતિમ શ્વાસ, આ બીમારીથી હતા પીડિત
Crime News: મુંબઈમાં અજિત પવાર જૂથના નેતાની હત્યા, ધારદાર હથિયારથી હુમલો કરીને આરોપી ફરાર
Crime News: મુંબઈમાં અજિત પવાર જૂથના નેતાની હત્યા, ધારદાર હથિયારથી હુમલો કરીને આરોપી ફરાર
Haryana Elections 2024 Live: હરિયાણા મતદાન વચ્ચે ભાજપે 4 નેતાઓને હાંકી કાઢ્યા, અનિલ વિજે ફરી મુખ્યમંત્રી પદ પર કર્યો મોટો દાવો
Haryana Elections 2024 Live: હરિયાણા મતદાન વચ્ચે ભાજપે 4 નેતાઓને હાંકી કાઢ્યા, અનિલ વિજે ફરી મુખ્યમંત્રી પદ પર કર્યો મોટો દાવો
Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં હલચલ મચાવવા તૈયાર મુકેશ અંબાણી, સેબીએ Jio-BlackRockને આપી લીલી ઝંડી
Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં હલચલ મચાવવા તૈયાર મુકેશ અંબાણી, સેબીએ Jio-BlackRockને આપી લીલી ઝંડી
Haryana Elections: હરિયાણાની ચૂંટણીમાં કેવું છે જાતીય સમીકરણ, કેટલા રાજકીય પરિવારો છે મેદાનમાં, આ રહી A to Z માહિતી
Haryana Elections: હરિયાણાની ચૂંટણીમાં કેવું છે જાતીય સમીકરણ, કેટલા રાજકીય પરિવારો છે મેદાનમાં, આ રહી A to Z માહિતી
Marriage Certificate Rules: કયા લોકોનું નથી બનતું મેરેજ સર્ટિફિકેટ? તમને આ નિયમની ખબર હોવી જ જોઈએ
Marriage Certificate Rules: કયા લોકોનું નથી બનતું મેરેજ સર્ટિફિકેટ? તમને આ નિયમની ખબર હોવી જ જોઈએ
Mahindra Thar Roxxને લઈને ક્રેઝી થયા લોકો, માત્ર 1 કલાકમાં જ થયું 1.5 લાખથી વધુનું બુકિંગ
Mahindra Thar Roxxને લઈને ક્રેઝી થયા લોકો, માત્ર 1 કલાકમાં જ થયું 1.5 લાખથી વધુનું બુકિંગ
Embed widget