શોધખોળ કરો

આફ્રિદીએ પોન્ટિંગ કરતા ધોનીને ગણાવ્યો દુનિયાનો બેસ્ટ કેપ્ટન, આ માટે શું કારણ આપ્યુ આફ્રિદીએ, જાણો વિગતે

આફ્રિદીએ કહ્યું ધોની બેસ્ટ છે, કેમકે તેને એક એવી ટીમ બનાવી જેમાં યુવાઓ સામેલ હતા. આફ્રિદીએ કહ્યું કે, ધોનીને હુ પોન્ટિંગથી એક કદમ આગળ રાખવા માંગીશ

નવી દિલ્હીઃ પાકિસ્તાની ઓલરાઉન્ડર અને સ્ટાર ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને દુનિયાનો બેસ્ટ કેપ્ટન ગણાવ્યો છે. શાહિદ આફ્રિદીના મતે ધોની પોન્ટિંગ કરતા પણ બહુ સારો કેપ્ટન છે. જ્યારે શાહિદ આફ્રિદીને પુછવામાં આવ્યુ કે એમ એસ ધોની અને રિકી પોન્ટિંગ બન્નેમાંથી સારો કેપ્ટન કોણ સાબિત થઇ શકે છે, આ સવાલના જવાબમાં આફ્રિદીએ આ જવાબ આપ્યો હતો. ટ્વીટર પર એક ઇન્ટ્રેક્ટિવ સેશન દરમિયાન પોતાના ફેન્સ સાથે વાત કરતા કહ્યું કે, પોન્ટિંગથી બેસ્ટ ધોની છે. જ્યારે પોન્ટિંગ અને ધોનીના કેપ્ટનશીપની તુલના કરવાના એક ફેનના સવાલના જવાબમાં આફ્રિદીએ જવાબ આપ્યો હતો. આફ્રિદીએ કહ્યું ધોની બેસ્ટ છે, કેમકે તેને એક એવી ટીમ બનાવી જેમાં યુવાઓ સામેલ હતા. આફ્રિદીએ કહ્યું કે, ધોનીને હુ પોન્ટિંગથી એક કદમ આગળ રાખવા માંગીશ. આફ્રિદીએ પોન્ટિંગ કરતા ધોનીને ગણાવ્યો દુનિયાનો બેસ્ટ કેપ્ટન, આ માટે શું કારણ આપ્યુ આફ્રિદીએ, જાણો વિગતે ધોની અને પોન્ટિંગ, ખરેખરમાં ક્રિકેટની રમતમાં બન્ને સૌથી સફળ કેપ્ટનોમાંના એક છે, બન્નેના નામે બે વર્લ્ડકપ ટ્રૉફી છે. ધોનીએ વર્ષ 2011 વર્લ્ડકપ ટ્રૉફી પોતાના નામે કર્યા પહેલા વર્ષ 2007માં ઉદઘાટન ટી20 વર્લ્ડકપ જીત્યો હતો, જેમાં ભારતનુ તેને નેતૃત્વ કર્યુ હતુ. તમામ મુખ્ય આઇસીસી ટ્રૉફી (50 ઓવરનો વર્લ્ડકપ, ટી20 વર્લ્ડકપ અને ચેમ્પિયન ટ્રૉફી) જીતનારો એકમાત્ર કેપ્ટન બનેલો છે. તો વળી, પોન્ટિંગે પોતાના નામે બે વર્લ્ડકપ ટાઇટલ કર્યા છે. જેમાં વર્ષ 2003 અને વર્ષ 2007નો વર્લ્ડકપ સામેલ છે. આ દરમિયાન પોન્ટિંગની કેપ્ટનશીપનો દબદબો 2000 દાયકામાં ખુબ રહ્યો હતો. આફ્રિદીએ પોન્ટિંગ કરતા ધોનીને ગણાવ્યો દુનિયાનો બેસ્ટ કેપ્ટન, આ માટે શું કારણ આપ્યુ આફ્રિદીએ, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget