શોધખોળ કરો

Asia Cup 2023: ટીમ ઈન્ડિયાને એશિયા કપ પહેલા લાગી શકે છે મોટો ઝટકો, આ દિગ્ગજ ખેલાડીની વાપસી પર સંકટ!

એશિયા કપ 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેનું સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે એશિયા કપ શ્રીલંકા અને પાકિસ્તાનમાં રમાશે.

Shreyas Iyer Comeback Update: એશિયા કપ 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેનું સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે એશિયા કપ શ્રીલંકા અને પાકિસ્તાનમાં રમાશે. ટૂર્નામેન્ટની 9 મેચ શ્રીલંકામાં અને 4 મેચ પાકિસ્તાનમાં રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. શ્રેયસ અય્યરની વાપસી પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. શ્રેયસ અય્યર ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, તે સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. ટીમ ઈન્ડિયા માટે આ સમાચાર એક ઝટકા સમાન છે. 

અય્યર એશિયા કપ 2023માંથી બહાર થઈ શકે છે

શ્રેયસ અય્યર એશિયા કપ 2023માંથી બહાર થઈ શકે છે. તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં પરત ફરવાની તૈયારી કરી રહ્યો છે. પરંતુ સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નહીં. સર્કલ ઓફ ક્રિકેટ પર પ્રકાશિત સમાચાર અનુસાર, અય્યરને પીઠની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તે બેંગ્લોરની ક્રિકેટ એકેડમીમાં પરત ફરવાની તૈયારી કરી રહ્યો છે. અય્યરે યૂકેમાં સર્જરી કરાવી હતી. આ વર્ષે એપ્રિલમાં સર્જરી બાદ તે પુનરાગમનની તૈયારીમાં વ્યસ્ત છે. પરંતુ સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નહીં.

ઈજાના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી શક્યો નહી

શ્રેયસ અય્યર ઈજાના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી શક્યો ન હતો. આ કારણથી તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને વનડે શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ભારતે હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી છે. અય્યરને પીઠમાં સતત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટ અનુસાર  તે આ કારણોસર ઈન્જેક્શન બી લઈ રહ્યો છે. એશિયા કપ 2023 31 ઓગસ્ટથી યોજાવાનો છે. હાલમાં તેમના વાપસી અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

જણાવી દઈએ કે શ્રેયસ અય્યરે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 42 વનડે રમી છે. આ દરમિયાન તેણે 1631 રન બનાવ્યા છે. શ્રેયર અય્યરે આ ફોર્મેટમાં 2 સદી અને 14 અડધી સદી ફટકારી છે. તેણે 10 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 666 રન બનાવ્યા છે. અય્યરે ટેસ્ટમાં એક સદી અને 5 અડધી સદી ફટકારી છે. તેણે 49 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 1043 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 7 અડધી સદી ફટકારી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
મુંબઈમાં મેયર પદના સસ્પેન્સ વચ્ચે તાજ હોટલમાં ભોજન કરવા જશે સંજય રાઉત,અહીં જ રોકાયા છે શિંદેના કાઉન્સિલરો
મુંબઈમાં મેયર પદના સસ્પેન્સ વચ્ચે તાજ હોટલમાં ભોજન કરવા જશે સંજય રાઉત,અહીં જ રોકાયા છે શિંદેના કાઉન્સિલરો
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Embed widget