શોધખોળ કરો

Asia Cup 2023: ટીમ ઈન્ડિયાને એશિયા કપ પહેલા લાગી શકે છે મોટો ઝટકો, આ દિગ્ગજ ખેલાડીની વાપસી પર સંકટ!

એશિયા કપ 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેનું સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે એશિયા કપ શ્રીલંકા અને પાકિસ્તાનમાં રમાશે.

Shreyas Iyer Comeback Update: એશિયા કપ 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેનું સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે એશિયા કપ શ્રીલંકા અને પાકિસ્તાનમાં રમાશે. ટૂર્નામેન્ટની 9 મેચ શ્રીલંકામાં અને 4 મેચ પાકિસ્તાનમાં રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. શ્રેયસ અય્યરની વાપસી પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. શ્રેયસ અય્યર ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, તે સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. ટીમ ઈન્ડિયા માટે આ સમાચાર એક ઝટકા સમાન છે. 

અય્યર એશિયા કપ 2023માંથી બહાર થઈ શકે છે

શ્રેયસ અય્યર એશિયા કપ 2023માંથી બહાર થઈ શકે છે. તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં પરત ફરવાની તૈયારી કરી રહ્યો છે. પરંતુ સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નહીં. સર્કલ ઓફ ક્રિકેટ પર પ્રકાશિત સમાચાર અનુસાર, અય્યરને પીઠની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તે બેંગ્લોરની ક્રિકેટ એકેડમીમાં પરત ફરવાની તૈયારી કરી રહ્યો છે. અય્યરે યૂકેમાં સર્જરી કરાવી હતી. આ વર્ષે એપ્રિલમાં સર્જરી બાદ તે પુનરાગમનની તૈયારીમાં વ્યસ્ત છે. પરંતુ સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નહીં.

ઈજાના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી શક્યો નહી

શ્રેયસ અય્યર ઈજાના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી શક્યો ન હતો. આ કારણથી તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને વનડે શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ભારતે હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી છે. અય્યરને પીઠમાં સતત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટ અનુસાર  તે આ કારણોસર ઈન્જેક્શન બી લઈ રહ્યો છે. એશિયા કપ 2023 31 ઓગસ્ટથી યોજાવાનો છે. હાલમાં તેમના વાપસી અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

જણાવી દઈએ કે શ્રેયસ અય્યરે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 42 વનડે રમી છે. આ દરમિયાન તેણે 1631 રન બનાવ્યા છે. શ્રેયર અય્યરે આ ફોર્મેટમાં 2 સદી અને 14 અડધી સદી ફટકારી છે. તેણે 10 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 666 રન બનાવ્યા છે. અય્યરે ટેસ્ટમાં એક સદી અને 5 અડધી સદી ફટકારી છે. તેણે 49 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 1043 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 7 અડધી સદી ફટકારી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
Embed widget