શોધખોળ કરો

MS ધોનીને સુપ્રીમ કોર્ટે નોટીસ મોકલી, 150 કરોડ રુપિયાની લેવડ-દેવડનો છે મામલો

MS Dhoni Supreme Court Notice: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સુપ્રીમ કોર્ટે તરફથી નોટીસ ફટકારવામાં આવી છે.

MS Dhoni Supreme Court Notice: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સુપ્રીમ કોર્ટે તરફથી નોટીસ ફટકારવામાં આવી છે. આમ્રપાલી ગ્રુપના ફ્લેટ્સ આપવાને લઈ વિવાદ ચાલી રહ્યો છે જે મામલે આજે 25 જુલાઈ સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની સાથે જોડાયેલો મામલે પણ સામે આવ્યો હતો.

એમએસ ધોનીને આમ્રપાલી ગ્રુપ તરફથી 150 કરોડ રુપિયા લેવના નિકળે છે. બીજી તરફ ગ્રુપના ગ્રાહકોએ બુક કરાવેલા ફ્લેટ્સ તેમને નથી મળી રહ્યા ત્યારે આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ પછી હવે સુપ્રીમ કોર્ટ તરફથી આમ્રપાલી ગ્રુપ અને MS ધોનીને નોટીસ મોકલવામાં આવી છે.

શું છે મામલોઃ
આમ્રપાલી ગ્રુપના ફ્લેટ્સની સ્કિમમાં લોકોએ ફ્લેટ્સ ખરીદ્યા હતા પરંતુ તેમને હજી સુધી ફ્લેટ નથી મળ્યા. ત્યારે ગ્રુપના ગ્રાહકો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. આમ્રપાલી ગ્રુપના આ પીડિત ગ્રાહકોનું કહેવું છે કે, દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં જે કમિટીનું ગઠન કર્યું હતું તેની સામે MS ધોનીએ આમ્રપાલી ગ્રુપ પાસેથી પોતાના બાકી લેવાના નિકળતા 150 કરોડ રુપિયાનો કેસ પણ લઈ ગયા છે. ધોની આમ્રપાલી ગ્રુપનો બ્રાંડ એમ્બેસેડર હતો અને તેણે કેટલકી જાહેરાતો પણ શૂટ કરાવી હતી. આ જાહેરાતોની ફી પેટે ધોનીને ગ્રુપ પાસેથી 150 કરોડ રુપિયા મળવાના હતા. હવે પીડિત ગ્રાહકોનું કહેવું છે કે, જો આમ્રપાલી ગ્રુપ એમએસ ધોનીના બાકી લેવાના રુપિયા 150 કરોડ આપશે તો તેમને ફ્લેટ્સ નહી મળે. 

આ સમગ્ર બાબતે હવે સુપ્રીમ કોર્ટે આજે મહેન્દ્ર સિંહ ધોની અને આમ્રપાલી ગ્રુપને નોટીસ પાઠવી છે. નોટીસ પાઠવીને સુપ્રીમ કોર્ટે આમ્રપાલી ગ્રુપ અને એમએસ ધોનીને તેમનનો પક્ષ રજૂ કરવા માટે કહ્યું છે. જો કે, દિલ્હી હાઈકોર્ટે બનાવેલી મધ્યસ્થતા કમિટીની સુનાવણી કે, કમિટીની કામગીરી પર રોક લગાવા માટે કોઈ આદેશ નથી આપ્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.