શોધખોળ કરો

IND vs PAK: અભિષેક શર્મા પાકિસ્તાન સામે રમશે કે નહીં? કેપ્ટન સૂર્યકુમાર યાદવે આપ્યો જવાબ

IND vs PAK T20 World Cup 2026: ભારત-પાકિસ્તાન મેચના માનસિક દબાણ (Mental Pressure) અંગે વાત કરતા સૂર્યાએ સ્વીકાર્યું કે આ કોઈ સામાન્ય રમત નથી અને દબાણ અનુભવવું એ માનવ સ્વભાવ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અભિષેક શર્મા સંપૂર્ણ ફિટ, પાકિસ્તાન સામે પ્લેઈંગ ઈલેવનમાં રમશે.
  • ભારતીય ટીમ પાકિસ્તાનના રહસ્યમય સ્પિનર ઉસ્માન તારિકનો સામનો કરશે.
  • કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચના દબાણ અને દ્વિપક્ષીય શ્રેણી પર વાત કરી.

IND vs PAK T20 World Cup 2026: શ્રીલંકાના કોલંબોમાં રવિવાર, 15 ફેબ્રુઆરીના રોજ રમાનાર ભારત વિરુદ્ધ પાકિસ્તાન (India vs Pakistan) ના હાઈ-વોલ્ટેજ મુકાબલા અગાઉ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને મહત્વની જાહેરાતો કરી છે. આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાનાર T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) ની આ મહાજંગ પૂર્વે સૂર્યાએ સ્પષ્ટ કર્યું કે વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા સંપૂર્ણ ફિટ છે અને પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરશે. પેટમાં ચેપ (Stomach Infection) ના કારણે નામિબિયા સામેની મેચ ગુમાવનાર અભિષેકની વાપસીથી ભારતીય ટીમની તાકાતમાં વધારો થયો છે. આ બેઠકમાં કેપ્ટને પાકિસ્તાનના રહસ્યમય સ્પિનર અને મેચના દબાણ અંગે પણ નિખાલસતાથી જવાબો આપ્યા હતા.

અભિષેક શર્માં પ્લેઈંગ ઇલેવનનો ભાગ હશે

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પુષ્ટિ કરી છે કે પાકિસ્તાન વિરુદ્ધના મહત્વના મુકાબલામાં અભિષેક શર્મા (Abhishek Sharma) ટીમ ઇન્ડિયાના અંતિમ ૧૧ ખેલાડીઓનો ભાગ રહેશે. અભિષેકની આક્રમક બેટિંગ સ્ટાઈલ ભારત માટે મોટો ફાયદો (Advantage) સાબિત થઈ શકે છે. પાકિસ્તાનના નવા સ્પિનર ઉસ્માન તારિકની બિનપરંપરાગત બોલિંગ એક્શન (Bowling Action) અંગે વાત કરતા સૂર્યાએ જણાવ્યું કે ભારતીય ટીમ તેની સામે કોઈ પણ પ્રકારની તૈયારી વગર મેદાને ઉતરશે નહીં. તેણે ઉમેર્યું કે ભલે ઉસ્માન તારિક એક અનોખું વ્યક્તિત્વ હોય અને તેનો સામનો કરવો 'આઉટ ઓફ સિલેબસ' પ્રશ્ન જેવું લાગે, પરંતુ ભારતીય બેટ્સમેનો તેની સામે શરણાગતિ સ્વીકારવાને બદલે પડકાર ઝીલવા માટે તૈયાર અને ઉત્સાહિત છે.

ભારત-પાકિસ્તાન મેચના માનસિક દબાણ (Mental Pressure) અંગે વાત કરતા સૂર્યાએ સ્વીકાર્યું કે આ કોઈ સામાન્ય રમત નથી અને દબાણ અનુભવવું એ માનવ સ્વભાવ છે. આપણે ભલે તેને બીજી સામાન્ય મેચ ગણાવીએ, પરંતુ આ એક ખાસ પ્રસંગ છે કારણ કે બંને ટીમો વારંવાર એકબીજા સામે રમતી નથી. આ ઉપરાંત, ટોસ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ મિલાવવા (Handshake) જેવા હળવા વિષય પર પણ તેણે રસપ્રદ રીતે ધ્યાન આપવાની વાત કરી હતી. ભારત-પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય શ્રેણી (Bilateral Series) અંગેના પ્રશ્ન પર તેણે સ્પષ્ટતા કરી કે આ બાબત ખેલાડીઓના હાથમાં નથી અને જ્યારે તે યોગ્ય સ્તરે નિર્ણય લેવાની સ્થિતિમાં હશે ત્યારે ચોક્કસ જાણ કરશે.

Frequently Asked Questions

પાકિસ્તાન સામેની મેચમાં અભિષેક શર્મા રમશે?

હા, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પુષ્ટિ કરી છે કે અભિષેક શર્મા સંપૂર્ણ ફિટ છે અને પાકિસ્તાન સામેની મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનશે.

પાકિસ્તાનના નવા સ્પિનર ઉસ્માન તારિક સામે ભારતની શું તૈયારી છે?

સૂર્યકુમાર યાદવે કહ્યું કે ભારતીય ટીમ ઉસ્માન તારિક સામે કોઈ પણ પ્રકારની તૈયારી વગર મેદાને ઉતરશે નહીં અને બેટ્સમેનો તેને પડકારવા તૈયાર છે.

ભારત-પાકિસ્તાન મેચના માનસિક દબાણ અંગે કેપ્ટને શું કહ્યું?

સૂર્યકુમાર યાદવે સ્વીકાર્યું કે ભારત-પાકિસ્તાન મેચ દબાણયુક્ત હોય છે, પરંતુ ટીમે આ ખાસ પ્રસંગને પડકાર તરીકે સ્વીકારવા તૈયાર છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી અંગે શું માહિતી છે?

સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે દ્વિપક્ષીય શ્રેણીનો નિર્ણય ખેલાડીઓના હાથમાં નથી અને યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે ત્યારે જાણ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત
'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget