શોધખોળ કરો

IND vs PAK: સૂર્યકુમાર યાદવે પહલગામ હુમલાના પીડિતોને સમર્પિત કરી જીત, મેચ બાદ આપેલા નિવેદને જીત્યું દેશનું દિલ

Suryakumar Yadav Statement After IND vs PAK: ભારતે એશિયા કપ 2025ના લીગ સ્ટેજ મેચમાં પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું.

Team India Victory For Victims Of Pahalgam Terror Attack: ભારતે એશિયા કપ 2025ના લીગ સ્ટેજ મેચમાં પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. આ જીત બાદ ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક જોરદાર નિવેદન આપ્યું છે. સૂર્યકુમારે પાકિસ્તાન સામેની આ જીત પહલગામ આતંકવાદી હુમલાના પીડિતોને સમર્પિત કરી છે. આ સાથે સૂર્યાએ કહ્યું હતું કે આ જીત ભારતીય સેના માટે છે, જે આપણા દેશના પરાક્રમ અને બહાદુરીનું વર્ણન કરે છે. સૂર્યકુમાર યાદવે મેચ પછી કહ્યું હતું કે અમે પહલગામ આતંકવાદી હુમલાના પીડિતો સાથે મજબૂતીથી ઉભા છીએ.

સૂર્યકુમાર યાદવે સંયુક્ત આરબ અમીરાત (UAE) માં યોજાઈ રહેલા પાકિસ્તાન એશિયા કપ 2025 ને યોગ્ય જવાબ આપ્યો હતો. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન સામેની જીત પહલગામ આતંકવાદી હુમલાના પીડિતોને સમર્પિત કરીને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. સૂર્યકુમાર યાદવે ટોસ સમયે પણ પાકિસ્તાન ટીમના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યા ન હતા. મેચ જીત્યા પછી પણ ભારતીય બેટ્સમેનોએ પાકિસ્તાની ખેલાડીઓ તરફ જોયું પણ નહીં અને હાથ મિલાવ્યા વિના ડ્રેસિંગ રૂમમાં પાછા ફર્યા હતા.

મેચ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે 'અમે પહલગામ આતંકવાદી હુમલાના પીડિતો સાથે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ. અમે આ વિજય ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત કરીએ છીએ, જેમણે હિંમત બતાવી છે. મને આશા છે કે તેઓ અમને આ રીતે પ્રેરણા આપતા રહેશે અને અમે હંમેશા તેમને મેદાન પરથી સ્મિત કરવાની તક આપીશું. જ્યારે પણ અમને તક મળશે, ત્યારે અમે તેમના ચહેરા પર ખુશી લાવીશું'. સૂર્યકુમાર યાદવે આ નિવેદન સાથે આતંકવાદ સામે ભારતની એકતાનું ઉદાહરણ રજૂ કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
ગુગલમાં ફક્ત ટાઈપ કરો
ગુગલમાં ફક્ત ટાઈપ કરો "do a barrel roll" પછી જુઓ તમારી સ્ક્રીન પર જાદુ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Embed widget