શોધખોળ કરો

ભારતનો આ યુવા બૉલર આઇપીએલમાં યોર્કર કિંગ બનીને ઉભર્યો, યોર્કર ફેંકવામાં બુમરાહ-બૉલ્ટને પણ રાખ્યા પાછળ

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે માર્શ, ભુવનેશ્વર અને સાહા જેવા સ્ટાર ખેલાડીઓને ઇજા થવા છતાં, ક્વૉલિફાયર સુધી પહોંચાડવામાં કોઇએ કસર ના છોડી. ખાસ કરીને હૈદરાબાદને અહીં સુધી પહોંચાડવામાં યુવા ખેલાડી ટી નરટારજનનો મોટો ફાળો રહ્યો

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદને દિલ્હી કેપિટલ્સના હાથે ક્વૉલિયરમાં હાર મળી, આ સાથે તેનો સફર પુરો થઇ ગયો. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે માર્શ, ભુવનેશ્વર અને સાહા જેવા સ્ટાર ખેલાડીઓને ઇજા થવા છતાં, ક્વૉલિફાયર સુધી પહોંચાડવામાં કોઇએ કસર ના છોડી. ખાસ કરીને હૈદરાબાદને અહીં સુધી પહોંચાડવામાં યુવા ખેલાડી ટી નરટારજનનો મોટો ફાળો રહ્યો, અને આ સિઝનમાં નવો ડેથ ઓવર સ્પેશ્યાલિસ્ટ બનીને ઉભર્યો. ટી નટરાજને કમાલની બૉલિંગ કરતાં 16 મેચોમાં 8.19ની ઇકોનોની રેટની સાથે 16 વિકેટ મેળવી છે. ટી નટરાજનનુ આ પરફોર્મન્સ બે કારણે ખાસ છે. એક તો તે ઇજાના કારણે બે વર્ષ બાદ આઇપીએલ રમી રહ્યો હતો, અને બીજુ તેને ડેથ ઓવરોમાં એકલા હાથે હૈદરાબાદની બૉલિંગની જવાબદારી સંભાળી, આ દરમિયાન તેને 8.19ની ઇકોનોમી રેટથી બૉલિંગ કરી છે. ભારતનો આ યુવા બૉલર આઇપીએલમાં યોર્કર કિંગ બનીને ઉભર્યો, યોર્કર ફેંકવામાં બુમરાહ-બૉલ્ટને પણ રાખ્યા પાછળ ફાઇલ તસવીર આઇપીએલની પોતાની બીજી સિઝનમાં જ ટી નટરાજન યોર્કર કિંગ બનીને ઉભર્યો, નટરાજને આઇપીએલની 13 મી સિઝનમાં સૌથી વધુ 54 યોર્કર બૉલ ફેંક્યા છે. આ મામલામાં બીજા નંબર પર જેસન હૉલ્ડર છે, જેને 25 યોર્કર બૉલ ફેંક્યા અને 22 યોર્કર સાથે ત્રીજા નંબર પર બૉલ્ટ છે. ટી નટરાજનને યોર્કર ફેંકવાની કલા જોઇને પૂર્વ દિગ્ગજ બૉલર ઇરફાન પઠાણ પણ ચોંકી ગયો છે. પઠાણે કહ્યું- એવો અનકેપ્ડ બૉલર નથી જોયો જે નટરાજનની જેમ યોર્કર ફેંકતો હોય.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget