શોધખોળ કરો

T20 World Cup 2024: ન્યૂયોર્કમાં સુવિધાઓના અભાવે પરેશાન ટીમ ઇન્ડિયા, રોહિત-દ્રવિડે વ્યક્ત કરી નારાજગી

T20 World Cup 2024:ભારતીય ટીમના તમામ ખેલાડીઓ 1 જૂનથી શરૂ થનારી T20 વર્લ્ડ કપ 2024 ટૂર્નામેન્ટ માટે અમેરિકા પહોંચી ગયા છે

T20 World Cup 2024:  ભારતીય ટીમના તમામ ખેલાડીઓ 1 જૂનથી શરૂ થનારી T20 વર્લ્ડ કપ 2024 ટૂર્નામેન્ટ માટે અમેરિકા પહોંચી ગયા છે. ત્યાં પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયાએ નેટ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. પરંતુ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા ન્યૂયોર્કમાં સુવિધાઓના અભાવથી પરેશાન છે. ઘણા ખેલાડીઓ પણ ICC દ્વારા આપવામાં આવતી સુવિધાઓથી સંતુષ્ટ નથી.

ટીમ ઈન્ડિયાની આ ફરિયાદ છે

સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમ ઈન્ડિયાને નાસાઉ કાઉન્ટીના ગાર્ડન સિટી વિલેજમાં રાખવામાં આવી છે અને તેને કેન્ટિએગ પાર્કમાં પ્રેક્ટિસની સુવિધા આપવામાં આવી છે. ખેલાડીઓનું કહેવું છે કે આ સુવિધાઓ સામાન્ય છે અને કાયમી ધોરણે તૈયાર કરવામાં આવી નથી. આ સિવાય ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પણ કોઈ પ્રેક્ટિસની સુવિધા નથી, જ્યાં ટીમને તેની પ્રથમ મેચ આયરલેન્ડ સામે રમવાની છે.

ટીમ ઈન્ડિયા માટે આ ચિંતાનો વિષય છે કારણ કે તેણે 1 જૂને બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચ સુધી કેન્ટિએગ પાર્કમાં પ્રેક્ટિસ કરવી પડશે. નોંધનીય છે કે ક્વોલિફાઈ કર્યા બાદ ટીમ ફ્લોરિડા જશે અને પછી વેસ્ટ ઈન્ડિઝમાં સુપર 8 મેચ રમશે. આઈસીસીએ હજુ સુધી આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી.

ભારતીય ટીમનો T20 વર્લ્ડ કપ 2024નો કાર્યક્રમ

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 5 જૂને આયરલેન્ડ સામે રમશે. આ પછી ભારત 9 જૂને પાકિસ્તાન સામે રમશે. ભારત 12 જૂને અમેરિકા સામે અને છેલ્લી મેચ 15 જૂને કેનેડા સામે રમશે.

ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટ-કીપર), સંજુ સેમસન (વિકેટ-કીપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ , કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

રિઝર્વ: શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાન                                                                                                           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget