શોધખોળ કરો

T20 World Cup: T-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની કઈ તારીખે થશે જાહેરાત ? જાણો કોને કોને મળી શકે છે તક

સૂત્રોથી મળેલી જાણકારી મુજબ, 7 સપ્ટેમ્બરે 2021 ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થશે. તેનાથી આઈપીએલ 2021માં પ્રદર્શનના આધારે કોઈ ખેલાડીને ટી-20 વર્લ્ડકપમાં સ્થાન નહીં મળે તે સ્પષ્ટ થઈ ગયું છે

Team India Squad for 2021 T20 World Cup: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે સંયુક્ત અરબ અમીરાત (UAE) અને ઓમાન (Oman)માં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે તમામ દેશોને પોતાની ટીમ જાહેરાત કરવા માટે 10 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ દરમિયાન એવી જાણકારી મળી છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટી-20 વર્લ્ડ કપ માટે 7 સપ્ટેમ્બરે 15 સભ્યોની ભારતીય ટીમ જાહેરાત કરી શકે છે.

IPLના દેખાવના આધારે નહીં થાય પસંદગી

સૂત્રોથી મળેલી જાણકારી મુજબ, 7 સપ્ટેમ્બરે 2021 ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થશે. તેનાથી આઈપીએલ 2021માં પ્રદર્શનના આધારે કોઈ ખેલાડીને ટી-20 વર્લ્ડકપમાં સ્થાન નહીં મળે તે સ્પષ્ટ થઈ ગયું છે અને પસંદગીકર્તા અને ટીમ મેનેજમેન્ટે પહેલા જ ખેલાડી નક્કી લીધા છે.

રિઝર્વ ખેલાડી તરીકે કોની થઈ શકે છે પસંદગી

રિપોર્ટ મુજબ બીસીસીઆઈ ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં 15 ખેલાડી ઉપરાંત ત્રણ રિઝર્વ ખેલાડી પણ પસંગદ કરશે. રિઝર્વ ખેલાડી તરીકે પૃથ્વી શૉ, ઈશાન કિશન અને રાહુલ ચાહર યુએઈ જશે. જ્યારે સૂર્યકુમાર યાદવ, મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તી અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐય્યરને ટી-20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળી શકે છે.

ટી-20 વર્લ્ડકપમાં ભારતનું કેવું છે શિડ્યૂલ

ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે. આ મેચ 24 ઓક્ટોબરે રમાશે. જે બાદ ટીમ ઈન્ડિયા 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ, 3 નવેમ્બરે અફઘાનિસ્તાન અને 5 નવેમ્બરે સુપર 12માં ક્વોલિફાય કરનારી ટીમ (બી-1) સામે રમશે.

ટી-20 વર્લ્ડકપ માટે ભારતના સંભવિત 15 ખેલાડી

રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, યુઝવેંદ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ,મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી, મોહમ્મદ સિરાજ

BAN vs NZ: બાંગ્લાદેશ સામે પ્રથમ ટી-20માં ન્યૂઝીલેન્ડ નતમસ્તક, સૌથી ઓછો સ્કોર બનાવી ઓલઆઉટ

ICC Test Rankings: રોહિતે કોહલીને પછાડ્યો, રૂટ બન્યો કિંગ, બોલર્સમાં બુમરાહને ફાયદો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Embed widget