શોધખોળ કરો

IND vs ZIM: આજે ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે ફાઇનલ ટી20, ક્યાંથી ને કઇ રીતે જોઇ શકાશે ફ્રીમાં, વાંચો અહીં...

IND vs ZIM 3rd T20I Live Streaming Free: ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે દ્વિપક્ષી ટી20 સીરીઝ રમી રહી છે. જેમાં બે ટી20 મેચ રમાઈ છે અને અત્યાર સુધી આ સીરીઝ 1-1થી બરાબર છે

IND vs ZIM 3rd T20I Live Streaming Free: ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે દ્વિપક્ષી ટી20 સીરીઝ રમી રહી છે. જેમાં બે ટી20 મેચ રમાઈ છે અને અત્યાર સુધી આ સીરીઝ 1-1થી બરાબર છે. આ સીરીઝની પ્રથમ ટી20 મેચમાં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું હતું. આ પછી બીજી ટી20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું હતું. હવે પોતાની જીત જાળવી રાખવા માટે ટીમ ઈન્ડિયા આજે એટલે કે 10 જુલાઈએ ત્રીજી ટી20 મેચ રમશે. અહીં અમે તને બતાવી રહ્યા છીએ કે, આજની મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે મફતમાં લાઈવ જોઈ શકશો.

ક્યાં રમાશે ભારત વિરૂદ્ધ ઝિમ્બાબ્વેની ત્રીજી ટી20 મેચ ? 
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી ટી20 મેચ હરારેના હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4.30 કલાકે શરૂ થશે.

ભારત વિરૂદ્ધ ઝિમ્બાબ્વે ત્રીજી ટી20 મેચ ટીવી પર ક્યાં જોઇ શકાશે ? 
ભારત વિરૂદ્ધ ઝિમ્બાબ્વે ત્રીજી ટી20 સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત થશે. તમે આ મેચને SD અને HD બંનેમાં Sony Sports Ten 3 (હિન્દી), Sony Sports Ten 4 (તમિલ અથવા તેલુગુ) અને Sony Sports Ten 5 પર SD અને HD બંનેમાં લાઇવ જોઈ શકો છો.

ભારત વિરૂદ્ધ ઝિમ્બાબ્વે ત્રીજી ટી20 મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઇ શકાશે ?
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રીજી ટી20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં Sony Liv એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ હશે, જેના માટે તમારે Sony Liv એપના સબ્સ્ક્રિપ્શનની જરૂર પડશે. Jio યુઝર્સ Jio TV પર ફ્રીમાં મેચ જોઈ શકશે.

ત્રીજી ટી20 માટે  ભારત અને ઝિમ્બાબ્વેની સંભવિત પ્લેઇંગ ઇલેવન  

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: - 
શુભમન ગીલ (કેપ્ટન), અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ/સંજૂ સેમસન, રિયાન પરાગ, શિવમ દુબે, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, મુકેશ કુમાર.

ઝિમ્બાબ્વે સંભવિત પ્લેઈંગ ઈલેવન: - 
વેસ્લી માધવેરે, ઈનૉસન્ટ કાયા, બ્રાયન બેનેટ, સિકંદર રઝા (કેપ્ટન), ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઈવ મેડેન્ડે (વિકેટકીપર), વેલિંગ્ટન માસા.

                                                                                                                                                                         

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
Embed widget