શોધખોળ કરો

Watch: ઋષભ પંતે પૂછ્યુ- 'યે સામને આ ગયા થા', ટક્કર માર દૂં ક્યા?', જાણો રોહિત શર્માએ શું આપ્યો રસપ્રદ જવાબ?

આ મેચમાં રોહિત શર્મા અને વિકેટકીપર ઋષભ પંતે ઓપનિંગ કરી હતી.

 

Rishabh Pant and Rohit Sharma: બર્મિંગહામમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતે ઈંગ્લેન્ડ (IND vs ENG) ને 49 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચની ટી-20 સીરિઝ 2-0થી જીતી લીધી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 8 વિકેટે 170 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇગ્લેન્ડની ટીમ 17 ઓવરમાં 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ મેચમાં રોહિત શર્મા અને વિકેટકીપર ઋષભ પંતે ઓપનિંગ કરી હતી. ઋષભ પંત પ્રથમવાર ઓપનિંગ કરવા આવ્યો હતો. બીજી મેચ દરમિયાન બેટિંગ કરતા સમયે ઋષભ પંત અને રોહિત શર્મા વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં સાંભળી શકાય છે કે ઋષભ પંત કેપ્ટન રોહિત શર્મા પાસે અંગ્રેજ ખેલાડીને ટક્કર મારવાની મંજૂરી લેતો સાંભળી શકાય છે. તેમની વચ્ચેની વાતચીત સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થઇ હતી. હવે આ ફની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

ઋષભ પંત રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા આવ્યો હતો. ડેવિડ વિલી બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ઓવરના ત્રીજા બોલ પર જ્યારે રિષભ પંત રન લેવા માટે દોડ્યો ત્યારે ડેવિડ વિલી તેના રસ્તામાં આવ્યો. આના પર પંતે રોહિત શર્માને પૂછ્યું, 'સામે આવી ગયો હતો, ટક્કર મારી દઉં? જેના પર રોહિત શર્માએ તરત જવાબ આપ્યો હતો કે ‘માર દે ઔર ક્યા'

ભારતે એજબેસ્ટન T20 49 રને જીતી લીધું

એજબેસ્ટન ખાતે રમાયેલી T20 મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે રોહિત શર્મા (31) અને ઋષભ પંત (26)ની મજબૂત ઓપનિંગ જોડી અને ત્યારબાદ રવિન્દ્ર જાડેજાના 46 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 170 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લિશ ટીમની શરૂઆત ખરાબ રહી અને પ્રથમ ઓવરથી જ વિકેટો પડતી રહી હતી. ઈંગ્લેન્ડની ટીમ 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે આ મેચ 49 રને જીતી લીધી હતી. આ સાથે ભારતીય ટીમે આ ત્રણ મેચની ટી-20 શ્રેણી પણ જીતી લીધી છે. ભારતે પ્રથમ મેચ 50 રને જીતી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget