શોધખોળ કરો

Rishabh Pant: વાપસી બાદ પંત વિકેટકિપિંગ કરી શકશે કે નહીં ? સામે આવી મહત્વની માહિતી

Rishabh Pant Team India: પંતની વાપસી અંગે સત્તાવાર રીતે કંઈપણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. પરંતુ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે 2024 સુધીમાં તે વાપસી કરી શકે છે.

Rishabh Pant As wicketkeeper In 2024: ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત આ દિવસોમાં ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. પંત નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે, જ્યાં તે રિહેબિંગ કરી રહ્યો છે. પંતની હાલત ખૂબ જ ઝડપથી સુધરી રહી છે. જોકે, આ પછી પણ સવાલ એ જ રહે છે કે શું પંત સ્વસ્થ થયા પછી વિકેટકીપિંગ કરી શકશે કે નહીં? કાર અકસ્માત બાદ પંતે અનેક સર્જરી કરાવી છે. હવે જોવાનું એ રહેશે કે પંત વિકેટકીપિંગનો ભાર ઉઠાવી શકશે કે નહીં.

BCCI અધિકારીએ 'InsideSport' સાથે વાત કરતા પંત વિશે ખુલાસો કર્યો. અધિકારીએ કહ્યું કે પંત સીધા વિકેટકીપિંગ શરૂ કરશે તે કહેવું ઘણું મુશ્કેલ છે. BCCI અધિકારીએ કહ્યું, ઋષભની ​​પ્રગતિ શાનદાર છે. પરંતુ આ તબક્કે, તે કહેવું ખૂબ મુશ્કેલ હશે કે તે તરત જ વિકેટકીપિંગ શરૂ કરશે કે નહીં. પંતને પ્રેક્ટિસમાં પરત ફર્યા બાદ વિકેટકીપિંગ શરૂ કરવામાં 3 થી 6 મહિનાનો સમય લાગી શકે છે. અધિકારીએ કહ્યું, પ્રેક્ટિસમાં પાછા ફર્યા બાદ તેને 3 મહિનાનો સમય લાગી શકે છે અથવા 6 મહિનાથી વધુ સમય લાગી શકે છે. અમે ખાતરી કરી શકતા નથી. આપણે બધાએ તેને ધીમેથી લેવાનું છે. રિષભ હજુ નાનો છે અને તેની પાસે ક્રિકેટ રમવા માટે ઘણો સમય છે. પરંતુ તેને જે પ્રકારની ઈજા છે, તે જોતા ઉતાવળ કરી શકતો નથી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rishabh Pant (@rishabpant)

દિલ્હી કેપિટલ્સની મોટી ચિંતા

પંતની વાપસી અંગે સત્તાવાર રીતે કંઈપણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. પરંતુ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે 2024 સુધીમાં તે વાપસી કરી શકે છે. આવી સ્થિતિમાં આગામી એટલે કે IPL 2024માં દિલ્હી કેપિટલ્સ પંતની વિકેટકીપિંગને ચૂકી શકે છે. IPL 2023માં ડેવિડ વોર્નરે પંતની જગ્યાએ દિલ્હીની કમાન સંભાળી હતી, પરંતુ ટીમને પંત જેવો કોઈ મજબૂત વિકેટકીપર મળી શક્યો નહોતો. અભિષેક પુરાલની ટીમ દ્વારા પ્રયાસ કરાયો હતો. આ સિવાય સરફરાઝ ખાનને પણ તક આપવામાં આવી હતી. જોકે, સરફરાઝ વિકેટકીપર તરીકે કંઈ ખાસ કરી શક્યો નહોતો. આવી સ્થિતિમાં, આગામી વર્ષે પણ દિલ્હીને વિકેટકીપર તરીકે પંતની બદલીની જરૂર પડી શકે છે.

પંતની કેવી છે કરિયર

રિષભ પંતે અત્યાર સુધીમાં 33 ટેસ્ટમાં 2271 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 11 ફિફ્ટી સામેલ છે. જ્યારે 30 વન ડેમાં 865 રન ફટકાર્યા છે, વન ડેમાં તેણે એક સદી અને પાંચ અડધી સદી મારી છે. 66 ટી20 ઈન્ટરનેશનલમાં 987 રન બનાવ્યા છે. પંતે આઈપીએલની 98 મેચાં 2838 ફટકાર્યા છે. જેમાં એક સદી અને 15 અડધી સદી સામેલ છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rishabh Pant (@rishabpant)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી
કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
Embed widget