શોધખોળ કરો

Team India: ભારતીય ટીમના કાર્યક્રમના અચાનક ફેરફાર, કોલકત્તા પોલીસે સુરક્ષા આપવાનો કેમ કર્યો ઇનકાર?

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારતીય ક્રિકેટ ટીમના તેના 2024-25ની સ્થાનિક સીઝનમાં ફેરફાર કર્યા છે

Team India Home Schedule Revised: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેની 2024-25ની સ્થાનિક સીઝનમાં ફેરફાર કર્યા છે. દરમિયાન ભારતીય ટીમે ઘરઆંગણે બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ સામે શ્રેણી રમવાની છે. આ બંને શ્રેણીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

ભારતીય ટીમે ઘરઆંગણે બાંગ્લાદેશ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણી અને 3 મેચની ટી-20 સીરિઝ રમવાની છે. પ્રથમ ટેસ્ટ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ પછી બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી યોજાશે. ત્યારપછી બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ T20 મેચ 6 ઓક્ટોબરે ધર્મશાલામાં રમાવાની હતી.

ગ્વાલિયરમાં 14 વર્ષ બાદ ઈન્ટરનેશનલ મેચ યોજાશે

પરંતુ બીસીસીઆઈએ આ પ્રથમ મેચનું સ્થળ બદલી નાખ્યું છે. વાસ્તવમાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના ડ્રેસિંગ રૂમમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે સ્થળ બદલવામાં આવ્યું છે. હવે આ મેચ ગ્વાલિયરના શ્રીમંત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ગ્વાલિયરમાં 14 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ મેદાન પર છેલ્લી વખત વનડે મેચ 2010માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી, જેમાં સચિન તેંડુલકરે બેવડી સદી ફટકારી હતી. સચિન વન-ડેમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો.

બાંગ્લાદેશ બાદ ભારતીય ટીમે આવતા વર્ષે જાન્યુઆરીમાં સીધી હોમ સિરીઝ રમવાની છે. ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમ ભારત આવશે. બંને ટીમો વચ્ચે 5 મેચની ટી-20 સીરીઝ અને 3 મેચની વન-ડે સીરીઝ રમાશે. પ્રથમ વનડે શ્રેણી હશે, જે 22 જાન્યુઆરીથી શરૂ થશે. બીસીસીઆઈએ ઈંગ્લેન્ડ શ્રેણીના કાર્યક્રમમાં પણ મોટો ફેરફાર કર્યો છે.

કોલકાતા પોલીસની અપીલ પર સ્થળ બદલાયું

બોર્ડે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ અને બીજી ટી20 મેચનું સ્થળ પણ બદલ્યું છે. સીરિઝની પ્રથમ T20 મેચ 22 જાન્યુઆરીએ ચેન્નઈમાં રમાવાની હતી. પરંતુ હવે આ મેચ કોલકાતામાં રમાશે. જ્યારે બીજી T20 મેચ 25 જાન્યુઆરીએ કોલકાતામાં યોજાવાની હતી જે હવે ચેન્નઈમાં યોજાશે. જોકે, મેચની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ઈંગ્લેન્ડ સિરીઝમાં જે ફેરફાર થયો છે તે કોલકાતા પોલીસની અપીલને કારણે કરવામાં આવ્યો છે. કોલકાતા પોલીસનું કહેવું છે કે બીજી T20 મેચ 25 જાન્યુઆરીએ યોજાશે, જ્યારે તેઓ ગણતંત્ર દિવસની તૈયારીમાં વ્યસ્ત હશે. આથી પોલીસે બોર્ડને આ વિનંતી કરી હતી.

બાંગ્લાદેશનો ભારત પ્રવાસ

પ્રથમ ટેસ્ટ- ચેન્નઈ- 19 થી 23 સપ્ટેમ્બર

બીજી ટેસ્ટ - કાનપુર - 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર

1લી T20- ગ્વાલિયર- 6 ઓક્ટોબર

બીજી T20- દિલ્હી- 9 ઓક્ટોબર

ત્રીજી T20- હૈદરાબાદ- 12 ઓક્ટોબર

 

ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ

પ્રથમ ટી-20- 22 જાન્યુઆરી- કોલકાતા

બીજી ટી-20- 25 જાન્યુઆરી- ચેન્નઈ

ત્રીજી ટી20- 28 જાન્યુઆરી- રાજકોટ

ચોથી ટી-20- 31 જાન્યુઆરી- પુણે

પાંચમી ટી-20- 2 ફેબ્રુઆરી- મુંબઈ

 

પ્રથમ વન-ડે- 6 ફેબ્રુઆરી- નાગપુર

બીજી વન-ડે  – 9 ફેબ્રુઆરી – કટક

ત્રીજી વન-ડે- 12 ફેબ્રુઆરી- અમદાવાદ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Embed widget