શોધખોળ કરો

કોહલીએ આ ખેલાડીને ટીમમાંથી બહાર કર્યો ને હારી ગઇ ટીમ, જાણો વિગતે

ત્રીજી ટી20માં ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમમાંથી કેપ્ટન કોહલીએ આઇપીએલમાં ધમાલ માચવારા સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ફરી એકવાર ટીમમાંથી કરી દીધો, રોહિતને ટીમમાં જગ્યાએ આપવા માટે સૂર્યકુમાર યાદવને બહાર કરાયો અને ટીમ ઇન્ડિયાનુ મીડલ ઓર્ડર બેટિંગ લથડી ગયુ હતુ. 

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ મેચોની સીરીઝની ત્રીજી મેચ રમાઇ, આ મેચમાં ભારતીય ટીમને ફરી એકવાર ખરાબ રીતે હારનનો સામનો કરવો પડ્યો. ખાસ વાત છે કે, ટીમ ઇન્ડિયામાં સ્ટાર ઓપનર રોહિત શર્માની વાપસી થઇ પરંતુ મીડલ ઓર્ડરમાં કોિ ખાસ બેટ્સમેન રમી શક્યો નહીં. 

ત્રીજી ટી20માં ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમમાંથી કેપ્ટન કોહલીએ આઇપીએલમાં ધમાલ માચવારા સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ફરી એકવાર ટીમમાંથી કરી દીધો, રોહિતને ટીમમાં જગ્યાએ આપવા માટે સૂર્યકુમાર યાદવને બહાર કરાયો અને ટીમ ઇન્ડિયાનુ મીડલ ઓર્ડર બેટિંગ લથડી ગયુ હતુ. 

ટૉસ જીતીને ઇંગ્લેન્ડે ભારતીય ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ મેચમાં ફરી એકવાર ઓપનર કેએલ રાહુલ શૂન્ય રને આઉટ થયો અને બાદમાં રોહિત, ઇશાન, પંત, અને અય્યર ફ્લૉપ સાબિત થયા. કેપ્ટન કોહીલની સાથે કોઇ ખેલાડી મોટી ભાગીદારી ના કરી શક્યુ આ કારણે ટીમ ઇન્ડિયા મોટો સ્કૉર ના બનાવી શકી. ટીમ ઇન્ડિયા 20 ઓવર રમીને 6 વિકેટના નુકશાને માત્ર 156 રન જ બનાવી શકી. 

બાદમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડ ટીમે 18.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને આ 158 રન કરીને મેચ જીતી લીધી, આ સાથે જ પાંચ ટી20 મેચોની સીરીઝમાં ઇંગ્લેન્ડ 2-1થી આગળ થઇ ગયુ છે. 


કોહલીએ આ ખેલાડીને ટીમમાંથી બહાર કર્યો ને હારી ગઇ ટીમ, જાણો વિગતે

યુવાઓ પર ટીમ ઇન્ડિયાની નજર.....
ટીમ ઇન્ડિયા માટે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા ટી20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને આ સીરીઝ ખુબ મહત્વની છે. ટીમ ઇન્ડિયા આ સીરીઝમાં પોતાના યુવા ખેલાડીઓને વધુમાં વધુ મોકો આપવા માગે છે. બીજી ટી20માં ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવને ડેબ્યૂનો મોકો મળ્યો હતો. ઈશાન કિશને મળેલી તકનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. જ્યારે આઈપીએલમાં પોતાની બેટિંગ દ્વારા વિરોધી ટીમ પર અનેક વખત ભારે પડનારા સૂર્યકુમાર યાદવને મોકો જ મળ્યો નહોતો. તેમ છતાં રોહિત શર્માને ટીમમાં સામેલ કરવા પર તેને કાઢી મુકવામાં આવ્યો હતો.

ખાલી સ્ટેડિયમમાં રમાશે સીરીઝની બાકીની મેચો....
અમદાવાદમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે, આ કારણે સીરીઝની બાકીની તમામ મેચોમાં દર્શકોને આવવાની અનુમતી નથી આપવામાં આવી. ગુજરાતી ક્રિકેટ સંઘે ફેંસલો કર્યો છે કે હવે પછીની તમામ ટી20 મેચ ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 
IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 
ZIM vs BAN: ઝિમ્બાબ્વેનો વધુ એક ધમાકો, બાંગ્લાદેશને 13 રને હરાવીને સીરીઝ જીતી 
ZIM vs BAN: ઝિમ્બાબ્વેનો વધુ એક ધમાકો, બાંગ્લાદેશને 13 રને હરાવીને સીરીઝ જીતી 
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget