શોધખોળ કરો

IND vs ENG: ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે સીરિઝની અંતિમ મેચ, જાણો અહીં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ?

IND vs ENG:  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 31 જૂલાઈથી કેનિંગ્ટન ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 31 જૂલાઈથી કેનિંગ્ટન ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ભારત આ મેચ જીતે છે તો તેની પાસે શ્રેણી 2-2 થી બરાબર કરવાની તક હશે. બીજી તરફ, જો ઇંગ્લેન્ડ જીતે છે અથવા આ મેચ પણ ડ્રો થાય છે તો ઇંગ્લેન્ડ શ્રેણી જીતી લેશે. ભારતે 1936માં અહીં પહેલી મેચ રમી હતી.

કેનિંગ્ટન ઓવલ ખાતે ભારતનો ટેસ્ટ રેકોર્ડ

રમાયેલી કુલ ટેસ્ટ મેચ: 15

જીત: 2

હાર: 6

ડ્રો: 7

સૌથી વધુ સ્કોર: ઈંગ્લેન્ડ વિરુદ્ધ 664 રન (2007)

સૌથી ઓછી સ્કોર: ઈંગ્લેન્ડ વિરુદ્ધ 94 રન (2014)

શ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન: સુનીલ ગાવસ્કર - 221 રન (1979)

શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન: બીએસ ચંદ્રશેખર - 38 રનમાં 6 વિકેટ (1971)

આ મેદાન પર ભારતની કેટલીક યાદગાર ટેસ્ટ:

* 1936: ભારત પહેલી વાર ટેસ્ટ રમ્યું, પરંતુ 9 વિકેટથી હારી ગયું.

* 1971: 35 વર્ષ પછી અજિત વાડેકરની કેપ્ટનશીપ હેઠળ પહેલી જીત

* 2021: વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ 157 રનથી શાનદાર જીત

* 2023: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર

કેનિંગ્ટન ઓવલ ખાતે ભારતનો વન-ડે રેકોર્ડ

કુલ વન-ડે મેચ: 17

જીત: 7

હાર: 9

પરિણામ નહીં (NR): 1

સૌથી વધુ સ્કોર: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 352/5 (2019)

સૌથી ઓછો સ્કોર: પાકિસ્તાન વિરુદ્ધ 158 (2017)

સૌથી મોટી જીતનો પીછો: ઇંગ્લેન્ડ વિરુદ્ધ 317 રન (2007)

શ્રેષ્ઠ બેટિંગ: શિખર ધવન - શ્રીલંકા વિરુદ્ધ 125 રન (2017)

શ્રેષ્ઠ બોલિંગ: જસપ્રીત બુમરાહ - ઇંગ્લેન્ડ વિરુદ્ધ 19 રનમાં 6 વિકેટ (2022)

કેનિંગ્ટન ઓવલ વિશે વાત કરીએ તો આ સ્ટેડિયમ 1845માં સ્થાપિત થયું હતું. તેની દર્શકોની ક્ષમતા 23,500 તેનું નામ ઓવલ એટલા માટે પડ્યું કારણ કે તેનો શરૂઆતનો આકાર અંડાકાર હતો. 

ઋષભ પંતની જગ્યાએ કોને તક મળશે?

માન્ચેસ્ટર ટેસ્ટમાં ઇજાગ્રસ્ત થયા બાદ ઋષભ પંતના અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું, જેના કારણે તે છેલ્લી ટેસ્ટ પહેલા શ્રેણીમાંથી બહાર છે. પંતની જગ્યાએ નારાયણ જગદીશનને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. ધ્રુવ જુરેલને પંતના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. પંત રિટાયર્ડ હર્ટ થયા બાદ ધ્રુવ જુરેલ ચોથી ટેસ્ટમાં વિકેટકીપિંગ કરતો જોવા મળ્યો હતો.

શું જસપ્રીત બુમરાહ બહાર રહેશે?

મેનેજમેન્ટે જસપ્રીત બુમરાહ વિશે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે બુમરાહ ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચમાંથી ફક્ત ત્રણ જ રમશે. બુમરાહ આ શ્રેણીની ત્રણેય મેચ રમી ચૂક્યો છે, તેથી પાંચમી મેચમાં બુમરાહ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઈ શકે છે અને તેના સ્થાને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget