શોધખોળ કરો

IND vs ENG: ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે સીરિઝની અંતિમ મેચ, જાણો અહીં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ?

IND vs ENG:  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 31 જૂલાઈથી કેનિંગ્ટન ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 31 જૂલાઈથી કેનિંગ્ટન ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ભારત આ મેચ જીતે છે તો તેની પાસે શ્રેણી 2-2 થી બરાબર કરવાની તક હશે. બીજી તરફ, જો ઇંગ્લેન્ડ જીતે છે અથવા આ મેચ પણ ડ્રો થાય છે તો ઇંગ્લેન્ડ શ્રેણી જીતી લેશે. ભારતે 1936માં અહીં પહેલી મેચ રમી હતી.

કેનિંગ્ટન ઓવલ ખાતે ભારતનો ટેસ્ટ રેકોર્ડ

રમાયેલી કુલ ટેસ્ટ મેચ: 15

જીત: 2

હાર: 6

ડ્રો: 7

સૌથી વધુ સ્કોર: ઈંગ્લેન્ડ વિરુદ્ધ 664 રન (2007)

સૌથી ઓછી સ્કોર: ઈંગ્લેન્ડ વિરુદ્ધ 94 રન (2014)

શ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન: સુનીલ ગાવસ્કર - 221 રન (1979)

શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન: બીએસ ચંદ્રશેખર - 38 રનમાં 6 વિકેટ (1971)

આ મેદાન પર ભારતની કેટલીક યાદગાર ટેસ્ટ:

* 1936: ભારત પહેલી વાર ટેસ્ટ રમ્યું, પરંતુ 9 વિકેટથી હારી ગયું.

* 1971: 35 વર્ષ પછી અજિત વાડેકરની કેપ્ટનશીપ હેઠળ પહેલી જીત

* 2021: વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ 157 રનથી શાનદાર જીત

* 2023: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર

કેનિંગ્ટન ઓવલ ખાતે ભારતનો વન-ડે રેકોર્ડ

કુલ વન-ડે મેચ: 17

જીત: 7

હાર: 9

પરિણામ નહીં (NR): 1

સૌથી વધુ સ્કોર: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 352/5 (2019)

સૌથી ઓછો સ્કોર: પાકિસ્તાન વિરુદ્ધ 158 (2017)

સૌથી મોટી જીતનો પીછો: ઇંગ્લેન્ડ વિરુદ્ધ 317 રન (2007)

શ્રેષ્ઠ બેટિંગ: શિખર ધવન - શ્રીલંકા વિરુદ્ધ 125 રન (2017)

શ્રેષ્ઠ બોલિંગ: જસપ્રીત બુમરાહ - ઇંગ્લેન્ડ વિરુદ્ધ 19 રનમાં 6 વિકેટ (2022)

કેનિંગ્ટન ઓવલ વિશે વાત કરીએ તો આ સ્ટેડિયમ 1845માં સ્થાપિત થયું હતું. તેની દર્શકોની ક્ષમતા 23,500 તેનું નામ ઓવલ એટલા માટે પડ્યું કારણ કે તેનો શરૂઆતનો આકાર અંડાકાર હતો. 

ઋષભ પંતની જગ્યાએ કોને તક મળશે?

માન્ચેસ્ટર ટેસ્ટમાં ઇજાગ્રસ્ત થયા બાદ ઋષભ પંતના અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું, જેના કારણે તે છેલ્લી ટેસ્ટ પહેલા શ્રેણીમાંથી બહાર છે. પંતની જગ્યાએ નારાયણ જગદીશનને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. ધ્રુવ જુરેલને પંતના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. પંત રિટાયર્ડ હર્ટ થયા બાદ ધ્રુવ જુરેલ ચોથી ટેસ્ટમાં વિકેટકીપિંગ કરતો જોવા મળ્યો હતો.

શું જસપ્રીત બુમરાહ બહાર રહેશે?

મેનેજમેન્ટે જસપ્રીત બુમરાહ વિશે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે બુમરાહ ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચમાંથી ફક્ત ત્રણ જ રમશે. બુમરાહ આ શ્રેણીની ત્રણેય મેચ રમી ચૂક્યો છે, તેથી પાંચમી મેચમાં બુમરાહ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઈ શકે છે અને તેના સ્થાને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ
Bagdana Case: કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો; જયરાજ આહીર SIT સમક્ષ નિવેદન નોંધાવવા હાજર
Bagdana Case: કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો; જયરાજ આહીર SIT સમક્ષ નિવેદન નોંધાવવા હાજર
Aadhaar કાર્ડ હવે WhatsApp પર મળી જશે, માત્ર એક મેસેજ અને થઈ જશે ડાઉનલોડ
Aadhaar કાર્ડ હવે WhatsApp પર મળી જશે, માત્ર એક મેસેજ અને થઈ જશે ડાઉનલોડ
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Sweet Potato: શું તમે કેમિકલવાળા શક્કરિયા ખાઈ રહ્યા છો? આજે જ બંધ કરો, નહીં તો થઈ જશે કેન્સર!
Sweet Potato: શું તમે કેમિકલવાળા શક્કરિયા ખાઈ રહ્યા છો? આજે જ બંધ કરો, નહીં તો થઈ જશે કેન્સર!
Embed widget