શોધખોળ કરો

ભારતની ટેસ્ટ ટીમમાં યુપીના સૌરભ કુમારને કઇ રીતે મળી એન્ટ્રી, જાણો 257 વિકેટ લઇ ચૂકેલા આ બૉલરના સફર વિશે..........

ઉત્તરપ્રદેશના બાગપતનો રહેવાસી સૌરભ કુમારે ઘણા સમય સુધી નેટ્સ પર પ્રેક્ટિસ કરી. તે દરરોજ ટ્રેનથી દિલ્હી જતો હતો. તેની લાંબા સમયની મહેનત સફળ થઇ

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે માર્ચમાં ટેસ્ટ સીરીઝ રમાશે. આ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. પસંદગીકારોએ કેટલાય યુવા ખેલાડીઓને મોકો આપ્યો છે. ટીમમાં ઉત્તરપ્રદેશના બૉલર સૌરભ કુમારને જગ્યા મળી છે. સૌરભ કુમારે ઘરેલુ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે અને તે સિલેક્ટર્સની નજરમાં ઘણા સમયથી હતો. સૌરભ કુમારને સારા પ્રદર્શનનો લાભ મળ્યો છે અને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

ઉત્તરપ્રદેશના બાગપતનો રહેવાસી સૌરભ કુમારે ઘણા સમય સુધી નેટ્સ પર પ્રેક્ટિસ કરી. તે દરરોજ ટ્રેનથી દિલ્હી જતો હતો. તેની લાંબા સમયની મહેનત સફળ થઇ અને વર્ષ 2014માં ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યૂ બાદ તે વર્ષ 2015માં લિસ્ટ એ માટે પણ ટીમમાં સામેલ થઇ ગયો. 

સૌરભ કુમારે અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસમાં 46 મેચો રમી છે. આ દરમિયાન તેને 196 વિકેટ પોતાના નામે કરી છે. તે 16 વાર એક ઇનિંગમાં પાંચ કે તેનાથી વધુ વિકેટ લઇ ચૂક્યો છે. જ્યારે 6 વાર દસ-દસ વિકેટ લીધી છે. આ ટેલેન્ટેડ બૉલરે લિસ્ટ એની 25 મેચોમાં 37 વિકેટ ઝડપી છે, અને 33 ટી20 મેચોમાં 24 વિકેટો ઝડપી ચૂક્યો છે. આ રીતે કુલ 257 વિકેટ લઇ ચૂક્યો છે. સૌરભ કુમારની ખાસ વાત છે કે તે બેટિંગમાં પણ સારો છે. તેને ફર્સ્ટ ક્લાસ મેચોમાં બે સદી ફટકારી છે. 

યુપીની આ બૉલરની વાત કરીએ તો સૌરભ કુમાર યુપીના બાગપતનો રહેવાસી છે અને તેના પિતા આકાશવાણીમાં જૂનિયર એન્જિયનીયરના પદ પર હતા. સૌરભના પિતા ઇચ્છતા હતા કે તેનો દીકરો ક્રિકેટર બને. 


ભારતની ટેસ્ટ ટીમમાં યુપીના સૌરભ કુમારને કઇ રીતે મળી એન્ટ્રી, જાણો 257 વિકેટ લઇ ચૂકેલા આ બૉલરના સફર વિશે..........

આ પણ વાંચો...........

Bank recruitment 2022: ઓફિસના પદો પર થઇ રહી છે ભરતી, 78 હજાર સુધીનો મળશે પગાર

આ મંત્રાલય હેઠળ આવતી આ સંસ્થામાં ભરતી બહાર પડી, પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે

NIDમાં આટલી બધી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

ઘરમાં આ જગ્યાએ દવાઓ રાખવી પડી શકે છે ભારે, બીમારીથી ઘેરાઇ જાય છે ઘર, જાણી લો વાસ્તુ નિયમ

WhatsApp પર હાર્ટ ઈમોજી મોકલતા હો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે દંડ, જાણો વિગત

Astrology tips:: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ, આ અચૂક સચોટ ઉપાય 21 દિવસ સુધી કરો. શીઘ્ર વિવાહના બનશે યોગ

Surat : 11 વર્ષીય બાળકી સાથે નિરાધમે દુષ્કર્મ ગુજારી કરી નાંખી હત્યા, સમગ્ર પંથકમાં મચ્યો હાહાકાર

Numerology: ધનના મુદ્દે ખૂબ જ ભાગ્યશાળી મનાય છે આ બર્થ ડેટવાળી યુવતીઓ, વિશેષ રહે છે મા લક્ષ્મીની કૃપા

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Embed widget