શોધખોળ કરો

IPL Media Rights: સ્ટાર ઈન્ડિયાએ TV અને Viacom18એ ડિજીટલ રાઈટ્સ ખરીદ્યા, આટલા કરોડમાં થયો સોદો....

5 વર્ષ માટે 2023 થી 2027 સુધી આઈપીએલની મેચોના પ્રસારણના હકોની હરાજી કરવામાં આવી છે.

IPL Media Rights 2023-27: 5 વર્ષ માટે 2023 થી 2027 સુધી આઈપીએલની મેચોના પ્રસારણના હકોની હરાજી કરવામાં આવી છે. આ હરાજી આજે પુર્ણ થઈ છે અને હરાજીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આ હરાજીમાં ટીવી પર આઈપીએલની મેચોના પ્રસારણના રાઈટ્સ સ્ટાર ઈન્ડિયાએ ખરીદી લીધા છે. જ્યારે ડિજીટલ પ્રસારણના રાઈટ્સ વાયાકોમ18 એ ખરીદ્યા છે. આ સાથે દુનિયામાં પ્રસારીત થતી લીગ મેચોમાં ઈન્ડિયન પ્રિમિયર લીગ દુનિયાની બીજા નંબરની સૌથી મોંઘી લીગ બની ગઈ છે. 

રાઈટ્સ માટે 4 ગ્રુપમાં બોલી લગાવાઈઃ
આ વખતે BCCIએ 4 ગ્રુપમાં મીડિયા રાઈટ્સ વેચવાનો નિર્ણય કર્યો હતો. પહેલા ગ્રુપમાં ભારતમાં ટીવી મીડિયા રાઈટ્સ હતા અને આ રાઈટ્સ માટે 23,575 કરોડ રુપિયાની બોલી લગાવામાં આવી હતી. બીજા ગ્રુપમાં ઓટીટી પ્લેટફોર્મ એટલે કે ડિજીટલ રાઈટ્સનું હતું અને ડિજીટલ રાઈટ્સમાં 20,500 કરોડ રુપિયાની બોલી લગાવાઈ હતી. ત્રીજા ગ્રુપની સ્પેશયલ કેટેગરીના મેચ માટે હતી જેના માટે 3,258 કરોડ રુપિયાની બોલી લગાવામાં આવી હતી. જ્યારે અંતિમ ચોથા ગ્રુપમાં વિદેશી બ્રોડકાસ્ટ રાઈટ્સ માટે હતી જેના માટે 1,057 કરોડ રુપિયાની બોલી લગાવામાં આવી હતી.

અલગ-અલગ કંપનીને મળ્યા રાઈટ્સઃ
ટીવી અને ડિજિટલ પ્રસારણના રાઈટ્સ અલગ-અલગ કંપનીઓને આપવામાં આવ્યા છે. સ્ટાર સ્પોર્ટ્સે આઈપીએલની મેચોના ટીવી રાઈટ્સ 23,575 કરોડ રુપિયાની બોલી લગાવીને જીત્યા છે અને વાયાકોમ 18 એ ડિજિટલ રાઈટ્સ એટલે કે OTT પ્લેટફોર્મ પર પ્રસારણ કરવાના રાઈટ્સ 20,500 કરોડ રુપિયાની બોલી લગાવીને જીત્યા છે. બીજી તરફ, Viacom18એ સ્પેશિયલ કેટેગરીના અધિકારો અને Viacom18 અને Times Internetએ વિદેશી મીડિયા રાઈટ્સ ખરીદ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Embed widget