શોધખોળ કરો

World Cup 2023: ક્રિકેટ ફેન્સમાં ભારત અને પાકિસ્તાન મેચને લઇને ક્રેઝ, અમદાવાદમાં હોટલના રૂમના ભાવ આસમાને, જાણીને ચોંકી જશો

Cricket World Cup: જો કે આ મેચ પહેલાના શિડ્યૂલ મુજબ 15 ઓક્ટોબરે રમાવાની હતી, પરંતુ બાદમાં કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો

Ahmedabad Hotel Charges, Cricket World Cup: ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપ 2023માં 14 ઓક્ટોબરે એકબીજા સામે ટકરાશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો કે આ મેચ પહેલાના શિડ્યૂલ મુજબ 15 ઓક્ટોબરે રમાવાની હતી, પરંતુ બાદમાં કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જે બાદ ભારત-પાકિસ્તાન મેચની તારીખ 14 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. જો કે, શું તમે પણ ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે અમદાવાદ જવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. વાસ્તવમાં, ભારત-પાકિસ્તાન મેચને કારણે અમદાવાદમાં હોટલના રૂમના ભાડામાં ભારે વધારો થયો છે.

અમદાવાદની હોટલોમાં એક રાતનું ભાડુ લગભગ 60 હજાર રૂપિયા 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદમાં જે હોટલો એક રાત્રિના આશરે રૂ. 4,000નો ચાર્જ વસૂલતી હતી તે હવે 60 રૂપિયાની આસપાસ ચાર્જ વસૂલી રહી છે.  આ રીતે અમદાવાદમાં હોટલો રૂમના ભાવ લગભગ 15 ગણા વધી ગયા છે. ભારત-પાકિસ્તાન મેચના કારણે અમદાવાદમાં ડબલ શેરિંગ હોટલમાં રૂ.60,000 સુધીનો ખર્ચ થયો છે. ભારત-પાકિસ્તાન મેચને કારણે હોટલ સિવાય ઘણી મૂળભૂત વસ્તુઓના ભાવમાં વધારો થવાના સમાચાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત-પાકિસ્તાન મેચ માટે ક્રેઝ અને મોટી સંખ્યામાં પ્રશંસકોના કારણે કિંમતોમાં વધારો થયો છે.

અમદાવાદથી આવતી ફ્લાઈટ માટે ટિકિટના ભાવમાં ભારે વધારો

વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ માટે ટિકિટ માટે ચાહકો વચ્ચે લડાઈ ચાલી રહી છે. ક્રિકેટ ચાહકો કોઈપણ રીતે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ મેળવવા માંગે છે, પરંતુ ટિકિટ મળ્યા પછી પણ તેમણે અમદાવાદની હોટલોમાં પૈસા ખર્ચવા પડશે. આટલું જ નહીં અમદાવાદની હોટલોના ભાવ ઉપરાંત અમદાવાદથી આવતી-જતી ફ્લાઈટની ટિકિટના ભાવમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે વર્લ્ડકપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. જો કે ટીમ ઈન્ડિયા તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે ચેન્નઈમાં મેચ રમાશે.                                                                                          

14 ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડકપ 2023માં ભારત અને પાકિસ્તાન એકબીજાનો સામનો કરશે. બંને ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે. ICC એ ભારત-પાકિસ્તાન મેચ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગની તારીખ જાહેર કરી છે. ક્રિકેટ ચાહકો 15 સપ્ટેમ્બરથી ભારત-પાકિસ્તાન મેચ માટે ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે. આ સિવાય સેમિફાઇનલ અને ફાઇનલ મેચની ટિકિટ પણ 15 સપ્ટેમ્બરથી ઓનલાઈન ઉપલબ્ધ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget