શોધખોળ કરો

World Cup : પાકિસ્તાન થૂંકેલુ ચાટવા મજબુર, અમદાવાદના આંગણે હાઈવોલ્ટેજ જંગ

ગુજરાતીઓ અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓનો ક્રિકેટનો રોમાંચ બેવડાઈ જશે.

ICC ODI World Cup 2023, India vs Pakistan: ભારતમાં આ વર્ષના અંતમાં યોજાનાર ICC ODI વર્લ્ડકપનું શેડ્યૂલ 27 જૂને એટલે કે આવતી કાલે જાહેર કરવામાં આવશે. આ સાથે જ ગુજરાતીઓ અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓનો ક્રિકેટનો રોમાંચ બેવડાઈ જશે. વર્લ્ડકપનું શેડ્યૂલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં જેની વર્ષોથી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તેવો હાઈવોલ્ટેજ ડ્રામા ખેલાઈ શકે છે. 

ભારતમાં આ વર્ષે જ રમાનારા વર્લ્ડકપના માથેથી લગભગ સંકટના વાદળો હટી ગયા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમની રમવાને લઈને જે અવઢવ હતી તેનો લગભગ અંત આવ્યો હોવાનું લાગી રહ્યું છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ભારત સાથે અમદાવાદના મેદાન પર મેચ રમવા માટે સંમતિ આપી દીધી છે. આ ઉપરાંત પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે બેંગ્લોર અને ચેન્નઈના મેદાન પર પોતાની મેચ રમશે. BCCI 27 જૂને મુંબઈમાં 11.30 વાગ્યે ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરશે.

ICC અને BCCIએ 2 મેચનું સ્થળ બદલવાની પાકિસ્તાનની માંગને ફગાવી દીધી હતી. આગામી ODI વર્લ્ડની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાશે. 27 જૂનથી આ મેગા ટૂર્નામેન્ટ માટે બરાબર 100 દિવસનું કાઉન્ટડાઉન શરૂ થશે. બીસીસીઆઈના એક અધિકારીએ ઈન્સાઈડ સ્પોર્ટને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, શેડ્યૂલ 27 જૂને જાહેર કરવામાં આવશે. આ અંગે આઈસીસી ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે. પાકિસ્તાને ડ્રાફ્ટ શેડ્યૂલ મુજબ પોતાની સંમતિ આપી દીધી છે.

અમદાવાદમાં જામશે હાઈવોલ્ટેજ ડ્રામા

પાકિસ્તાને અગાઉ અમદાવાદના મેદાનમાં ભારત સામેની મેચ રમવાનો ઇનકાર કર્યો હતો. તેણે આ મેચને ચેન્નઈ, બેંગલુરુ અથવા કોલકાતામાં શિફ્ટ કરવાની માંગ કરી હતી. પાકિસ્તાને મેચનું સ્થળ બદલવા પાછળ રાજકીય કારણો દર્શાવ્યા હતા.

આ મેચ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના મેદાન પર રમાશે. પાકિસ્તાને મેચનું સ્થળ બદલવાની માંગ કરી હતી, પરંતુ અમે તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ ટૂર્નામેન્ટની મહત્વપૂર્ણ મેચોમાંથી એક છે અને ICC તેને સંપૂર્ણ રીતે મહત્વપૂર્ણ માની રહી છે.

આ ટુર્નામેન્ટની પ્રથમ અને અંતિમ મેચ એટલે કે વર્લ્ડકપની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મેગા ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે જ્યારે ટાઈટલ એટલે કે ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાઈ શકે છે.

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget