શોધખોળ કરો

ભારતના આ સ્ટાર ક્રિકેટરે ગામમાં ફેંક્યો છુટો કચરો તો સરપંચે ફટકારી દીધો 5000 રૂપિયાનો દંડ, જાણો ક્રિકેટરે શું કર્યુ પછી.......

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગામના સરપંચ તૃત્પિ બંદોદકરે કહ્યું- અમે અમારા ગામમાં કચરાના કારણે પરેશાન છીએ, બહારથી પણ કચરો ગામાં નાંખવામા આવી રહ્યો છે, એટલે અમે એક વ્યવસ્થા બનાવી છે,

નવી દિલ્હીઃ ક્રિકેટરમાંથી કૉમેન્ટેટર બનેલી અજય જાડેજા એકવાર ફરીથી ચર્ચામાં આવી ગયો છે. ખરેખરમાં, ઉત્તરીય ગોવાના એલ્ડોના ગામમાં તેના પર કચરો ફેંકવા માટે પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાવામાં આવ્યો છે. ગામના સરપંચે જ તેના પર આ દંડ લગાવ્યો છે. અજયે દંડ ભરવા દરમિયાન દુઃખ વ્યક્ત કર્યુ, અને કહ્યું કે તે આગામી સમયમાં હવે આ ભૂલને ક્યારેય ફરીથી નહીં કરે. ક્રિકટેરે અહીં પોતાના વર્તનથી સરપંચનુ દિલ જીતી લીધુ છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગામના સરપંચ તૃત્પિ બંદોદકરે કહ્યું- અમે અમારા ગામમાં કચરાના કારણે પરેશાન છીએ, બહારથી પણ કચરો ગામાં નાંખવામા આવી રહ્યો છે, એટલે અમે એક વ્યવસ્થા બનાવી છે, જેથી કચરો ફેંકનારાઓની ઓળખ કરી શકાય. આ વ્યવસ્થા અનુસાર, કેટલાક યુવાઓને કચરા બેગ ભેગી કરવાની સાથે સાથે જ દોષીઓની ઓળખ કરવા અને તેના વિરુદ્ધ સબૂત જમા કરાવવાની જવાબદારી આપવામાં આવી છે. 

સરપંચે લોકોને અભિયા સાથે જોડાવવાની અપીલ કરી-
સરપંચે આગળ કહ્યું- અમે કચરાની કેટલીક બેગોમાંથી અજય જાડેજાના નામ પર એક બિલ મળ્યુ, બાદમાં અજયે કોઇમણ જાતનો હંગામો કર્યા વિના અજયે દંડની રકમ ભરી દીધી. અમને ગર્વ છે કે આવો લોકપ્રિય ક્રિકેટર ખેલાડી અમારા ગામમાં રહે છે, પરંતુ આવા લોકોએ નિયમોનુ પાલન કરવુ જોઇએ. સરપંચે કહ્યું આવા સમયે ગામના લોકોએ સામે આવીને અમારા અભિયાન સાથે જોડાવવુ જોઇએ, અને ગ્રામીણોને જાગૃત કરવા જોઇએ. અમે અમારા ગામને સ્વચ્છ બનાવવા ઇચ્છીએ છીએ, જેથી આના કારણે કોઇ બિમાર ના પડે.

India vs Sri lanka: ટીમ ઇન્ડિયા પહોંચી શ્રીલંકી, જાણો વનડે અને ટી20 સીરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ--- 

ભારત-શ્રીલંકી સીરીઝનો કાર્યક્રમ--
વનડે સીરીઝની પ્રથમ મેચ 13 જુલાઈને રમાશે. બીજી વનડે 16 જુલાઈએ રમાશે જ્યારે ત્રીજી વનડે મેચ 18 જુલાઈના રોજ રમાશે. ભારત અને શ્રીલંકાની વચ્ચે ટી20 સીરીઝની શરૂઆત 21 જુલાઈથી થશે. બીજી ટી20 મેચ 23 જુલાઈ અને ત્રીજી ટી20 મેચ 25 જુલાઈએ રમાશે. પ્રવાસની તમામ 6 મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં જ રમાશે.

શ્રીલંકી પ્રવાસ માટે ભારતીય ટીમ- 
શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડીકલ, રુતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, ઈશન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે. ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (વાઈસ કેપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની અને ચેતન સાકરિયા.

નેટ બોલરઃ ઇશાન પોરેલ, સંદીપ વોરિયર, અર્શદીપ સિંહ, સાઈ કિશોર અને સિમરનજીત સિંહ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા
અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget