શોધખોળ કરો

‘જે બસમાં રાહુલ અને હાર્દિક પંડ્યા હશે તે બસમાં હું મારી પત્ની સાથે નહીં બેસું’ આવું કયા દિગ્ગજ ક્રિકેટર નિવેદન આપ્યું?

1/5
હરભજન સિંહે એમ પણ કહ્યું કે તેઓ એ બસમાં પણ બેસવાનું પસંદ કરશે નહીં જેમાં હાર્દિક પંડ્યા અને રાહુલ હોય. ભજ્જીએ કહ્યું કે, જો ટીમ બસમાં મને મારી દીકરી કે પત્નીને લઇ જવાનું હોય અને તે બંને તેમાં હાજર હોય તો હું તેમાં ટ્રાવેલ કરીશ નહીં. તમે મહિલાઓને માત્ર એક જ એંગલથી જુઓ છો તે યોગ્ય નથી.
હરભજન સિંહે એમ પણ કહ્યું કે તેઓ એ બસમાં પણ બેસવાનું પસંદ કરશે નહીં જેમાં હાર્દિક પંડ્યા અને રાહુલ હોય. ભજ્જીએ કહ્યું કે, જો ટીમ બસમાં મને મારી દીકરી કે પત્નીને લઇ જવાનું હોય અને તે બંને તેમાં હાજર હોય તો હું તેમાં ટ્રાવેલ કરીશ નહીં. તમે મહિલાઓને માત્ર એક જ એંગલથી જુઓ છો તે યોગ્ય નથી.
2/5
ઓફ સ્પિનરને જ્યારે તેમના સસ્પેંસન અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, મને લાગે છે કે આવું જ થવું જોઈતું હતું. બીસીસીઆઈએ યોગ્ય કામ કર્યું અને તે આગળ વધારવાની પદ્ધતિ પણ છે. મને આમ થવાની આશા હતી અને મને તેના પર કોઇ જ મુશ્કેલી નથી.
ઓફ સ્પિનરને જ્યારે તેમના સસ્પેંસન અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, મને લાગે છે કે આવું જ થવું જોઈતું હતું. બીસીસીઆઈએ યોગ્ય કામ કર્યું અને તે આગળ વધારવાની પદ્ધતિ પણ છે. મને આમ થવાની આશા હતી અને મને તેના પર કોઇ જ મુશ્કેલી નથી.
3/5
હાર્દિક પંડ્યાએ કાર્યક્રમ દરમિયાન કેટલાંય મહિલાઓની સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો અને એમ પણ કહ્યું હતું કે તેઓ આ મામલામાં પોતાના પરિવારજનોની સાથે પણ ખુલીને વાત કરે છે. રાહુલે પોતાના સંબંધો અંગે જવાબ આપવામાં ખૂબ જ સંયમિત દેખાયા. કાર્યક્રમના યજમાન કરણ જોહરે પૂછ્યું હતું કે શું તેમણે આવું સાથીઓના રૂમમાં કર્યું તો પંડ્યા અને રાહુલ બંને એ હા જવાબ આપ્યો હતો. હરભજન સિંહે કહ્યું કે, પંડ્યા ક્યારથી ટીમમાં છે જે ટીમ સંસ્કૃતિને લઈ આવા પ્રકારની વાતો કરી રહ્યો છે.
હાર્દિક પંડ્યાએ કાર્યક્રમ દરમિયાન કેટલાંય મહિલાઓની સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો અને એમ પણ કહ્યું હતું કે તેઓ આ મામલામાં પોતાના પરિવારજનોની સાથે પણ ખુલીને વાત કરે છે. રાહુલે પોતાના સંબંધો અંગે જવાબ આપવામાં ખૂબ જ સંયમિત દેખાયા. કાર્યક્રમના યજમાન કરણ જોહરે પૂછ્યું હતું કે શું તેમણે આવું સાથીઓના રૂમમાં કર્યું તો પંડ્યા અને રાહુલ બંને એ હા જવાબ આપ્યો હતો. હરભજન સિંહે કહ્યું કે, પંડ્યા ક્યારથી ટીમમાં છે જે ટીમ સંસ્કૃતિને લઈ આવા પ્રકારની વાતો કરી રહ્યો છે.
4/5
કેપ્ટન વિરાટ કોહલીએ પણ તેમની ટિપ્પણીઓને અનુચિત ગણાવી દીધી હતી તેના થોડાંક જ કલાકો બાદ હાર્દિક પંડ્યા અને રાહુલને ભારતીય ક્રિકેટ પ્રંશાસકોની કમિટીએ સસ્પેન્ડ કરી દીધા હતા. ભજ્જીએ કહ્યું હતું કે, આપણે એટલા સુદ્ધાં કે આપણા મિત્રોની સાથે આ પ્રકારની વાતો કરતાં નથી અને તેઓ જાહેરમાં ટેલિવિઝન પર આવી વાતો કરી રહ્યાં હતા.
કેપ્ટન વિરાટ કોહલીએ પણ તેમની ટિપ્પણીઓને અનુચિત ગણાવી દીધી હતી તેના થોડાંક જ કલાકો બાદ હાર્દિક પંડ્યા અને રાહુલને ભારતીય ક્રિકેટ પ્રંશાસકોની કમિટીએ સસ્પેન્ડ કરી દીધા હતા. ભજ્જીએ કહ્યું હતું કે, આપણે એટલા સુદ્ધાં કે આપણા મિત્રોની સાથે આ પ્રકારની વાતો કરતાં નથી અને તેઓ જાહેરમાં ટેલિવિઝન પર આવી વાતો કરી રહ્યાં હતા.
5/5
મુંબઈ: દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે એક ટીવી કાર્યક્રમ દરમિયાન મહિલાઓને લઈ કરાયેલી આપત્તિજનક ટિપ્પણીઓ માટે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલની શુક્રવારે આકરી ટીકા કરી હતી. હરભજન સિંહે કહ્યું હતું કે, તેમણે ક્રિકેટરોની શાખને દાવ પર લગાવી દીધી. આ બંનેએ ટીવી કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં ખાસ કરીને પંડ્યાની ટિપ્પણીઓની આકરી ટીકા કરાઈ રહી છે અને તેનાથી ટીમ સંસ્કૃતિને લઈ ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.
મુંબઈ: દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે એક ટીવી કાર્યક્રમ દરમિયાન મહિલાઓને લઈ કરાયેલી આપત્તિજનક ટિપ્પણીઓ માટે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલની શુક્રવારે આકરી ટીકા કરી હતી. હરભજન સિંહે કહ્યું હતું કે, તેમણે ક્રિકેટરોની શાખને દાવ પર લગાવી દીધી. આ બંનેએ ટીવી કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં ખાસ કરીને પંડ્યાની ટિપ્પણીઓની આકરી ટીકા કરાઈ રહી છે અને તેનાથી ટીમ સંસ્કૃતિને લઈ ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget