શોધખોળ કરો

General Knowledge: ભારતમાં આવેલું છે વિશ્વનું સૌથી મોટું સ્મશાન ઘાટ, રોજ 300થી વધુ મૃતદેહોના થાય છે અંતિમ સંસ્કાર

General Knowledge: મણિકર્ણિકા ઘાટ એ વિશ્વનું સૌથી મોટું સ્મશાન છે. અહીં ચિતા હંમેશા સળગતી રહે છે. આવો અમે તમને મણિકર્ણિકા ઘાટની સંપૂર્ણ કહાણી જણાવીએ.

Manikarnika Ghat:  જ્યારે હિન્દુ ધર્મમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મૃતદેહની ધાર્મિક વિધિઓ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જ્યાં આ સમગ્ર પ્રક્રિયા કરવામાં આવે છે તેને સ્મશાન કહેવામાં આવે છે. તમને ભારતના તમામ શહેરોમાં સ્મશાન ભૂમિ મળશે, કેટલીક જગ્યાએ નાના તો કેટલીક  જગ્યાએ મોટા હોય છે. પરંતુ જો આપણે ભારતના સૌથી મોટા સ્મશાન ભૂમિની વાત કરીએ તો તે બનારસમાં છે.

જેને મણિકર્ણિકા ઘાટ કહેવામાં આવે છે. આ માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું સ્મશાન છે. અહીં એક દિવસમાં 300થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ભારતમાં આવું એકમાત્ર સ્મશાન છે જ્યાં હંમેશા ચિતા સળગતી રહે છે. ચાલો તમને મણિકર્ણિકા ઘાટની કહાણી જણાવીએ.

ભારતનું સૌથી મોટું સ્મશાનભૂમિ
બનારસ જે કાશી અને વારાણસી તરીકે પણ ઓળખાય છે. આ ભારતનું સૌથી જૂનું શહેર છે. એવું માનવામાં આવે છે કે વારાણસીની સ્થાપના લગભગ 5000 વર્ષ પહેલા થઈ હતી. તો કેટલાક નિષ્ણાતો માને છે કે આ શહેર 3000 વર્ષ જૂનું છે. બનારસમાં કુલ 84 ઘાટ છે. જેમાંથી સૌથી મોટો ઘાટ મણિકર્ણિકા ઘાટ છે.

આ ભારતનું સૌથી મોટું સ્મશાન છે. અહીં એક દિવસમાં 300થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મણિકર્ણિકા ઘાટ વિશે કહેવાય છે કે અહીં વ્યક્તિના અંતિમ સંસ્કાર થાય છે. તેનો આત્મા મોક્ષ પામે છે અને આ જ કારણ છે કે ભારતના દૂરના વિસ્તારોમાંથી પણ ઘણા લોકો તેમના અંતિમ ક્ષણો માટે અહીં આવવા ઈચ્છે છે.

ચિતા હંમેશા સળગતી રહે છે
મણિકર્ણિકા ઘાટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનો એકમાત્ર એવો ઘાટ છે. જ્યાં હંમેશા ચિતા સળગતી રહે છે. દુનિયામાં ભલે ગમે તે થતું રહે પરંતુ મણિકર્ણિકા ઘાટ પર 24 કલાક કોઈને કોઈ જગ્યાએ ચિતા સળગતી રહે છે. મણિકર્ણિકા ઘાટ પર હંમેશા ચિતા સળગવાને લઈને ઘણી વાર્તાઓ પ્રચલિત છે. એક પૌરાણિક કથા અનુસાર, એવું કહેવાય છે કે મણિકર્ણિકા ઘાટને માતા પાર્વતીએ શ્રાપ આપ્યો હતો કે અહીંની અગ્નિ ક્યારેય બુઝાશે નહીં.

કથા અનુસાર એકવાર માતા પાર્વતીજી આ સ્થાન પર સ્નાન કરી રહ્યા હતા. ત્યારબાદ તેણીની બુટ્ટી અહીં હાજર તળાવમાં પડી હતી. એ બુટ્ટીમાં એક રત્ન પણ હતું. આ બુટ્ટી શોધવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ તે મળી શકી નહી. જો કે, બુટ્ટી ન મળવાથી  માતા પાર્વતી ખૂબ ગુસ્સે થાય છે.

એટલા માટે તેણે આ જગ્યાને શ્રાપ આપ્યો કે જો મારું રત્ન નહીં મળે તો આ સ્થાન હંમેશા સળગતું રહેશે અને આ જ કારણ છે કે આ ચિતા હંમેશા સળગતી રહે છે. કથા અનુસાર એવું પણ કહેવાય છે કે આ જ કારણે આ સ્થળનું નામ મણિકર્ણિકા પડ્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Embed widget