શોધખોળ કરો

General Knowledge: ભારતમાં આવેલું છે વિશ્વનું સૌથી મોટું સ્મશાન ઘાટ, રોજ 300થી વધુ મૃતદેહોના થાય છે અંતિમ સંસ્કાર

General Knowledge: મણિકર્ણિકા ઘાટ એ વિશ્વનું સૌથી મોટું સ્મશાન છે. અહીં ચિતા હંમેશા સળગતી રહે છે. આવો અમે તમને મણિકર્ણિકા ઘાટની સંપૂર્ણ કહાણી જણાવીએ.

Manikarnika Ghat:  જ્યારે હિન્દુ ધર્મમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મૃતદેહની ધાર્મિક વિધિઓ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જ્યાં આ સમગ્ર પ્રક્રિયા કરવામાં આવે છે તેને સ્મશાન કહેવામાં આવે છે. તમને ભારતના તમામ શહેરોમાં સ્મશાન ભૂમિ મળશે, કેટલીક જગ્યાએ નાના તો કેટલીક  જગ્યાએ મોટા હોય છે. પરંતુ જો આપણે ભારતના સૌથી મોટા સ્મશાન ભૂમિની વાત કરીએ તો તે બનારસમાં છે.

જેને મણિકર્ણિકા ઘાટ કહેવામાં આવે છે. આ માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું સ્મશાન છે. અહીં એક દિવસમાં 300થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ભારતમાં આવું એકમાત્ર સ્મશાન છે જ્યાં હંમેશા ચિતા સળગતી રહે છે. ચાલો તમને મણિકર્ણિકા ઘાટની કહાણી જણાવીએ.

ભારતનું સૌથી મોટું સ્મશાનભૂમિ
બનારસ જે કાશી અને વારાણસી તરીકે પણ ઓળખાય છે. આ ભારતનું સૌથી જૂનું શહેર છે. એવું માનવામાં આવે છે કે વારાણસીની સ્થાપના લગભગ 5000 વર્ષ પહેલા થઈ હતી. તો કેટલાક નિષ્ણાતો માને છે કે આ શહેર 3000 વર્ષ જૂનું છે. બનારસમાં કુલ 84 ઘાટ છે. જેમાંથી સૌથી મોટો ઘાટ મણિકર્ણિકા ઘાટ છે.

આ ભારતનું સૌથી મોટું સ્મશાન છે. અહીં એક દિવસમાં 300થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મણિકર્ણિકા ઘાટ વિશે કહેવાય છે કે અહીં વ્યક્તિના અંતિમ સંસ્કાર થાય છે. તેનો આત્મા મોક્ષ પામે છે અને આ જ કારણ છે કે ભારતના દૂરના વિસ્તારોમાંથી પણ ઘણા લોકો તેમના અંતિમ ક્ષણો માટે અહીં આવવા ઈચ્છે છે.

ચિતા હંમેશા સળગતી રહે છે
મણિકર્ણિકા ઘાટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનો એકમાત્ર એવો ઘાટ છે. જ્યાં હંમેશા ચિતા સળગતી રહે છે. દુનિયામાં ભલે ગમે તે થતું રહે પરંતુ મણિકર્ણિકા ઘાટ પર 24 કલાક કોઈને કોઈ જગ્યાએ ચિતા સળગતી રહે છે. મણિકર્ણિકા ઘાટ પર હંમેશા ચિતા સળગવાને લઈને ઘણી વાર્તાઓ પ્રચલિત છે. એક પૌરાણિક કથા અનુસાર, એવું કહેવાય છે કે મણિકર્ણિકા ઘાટને માતા પાર્વતીએ શ્રાપ આપ્યો હતો કે અહીંની અગ્નિ ક્યારેય બુઝાશે નહીં.

કથા અનુસાર એકવાર માતા પાર્વતીજી આ સ્થાન પર સ્નાન કરી રહ્યા હતા. ત્યારબાદ તેણીની બુટ્ટી અહીં હાજર તળાવમાં પડી હતી. એ બુટ્ટીમાં એક રત્ન પણ હતું. આ બુટ્ટી શોધવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ તે મળી શકી નહી. જો કે, બુટ્ટી ન મળવાથી  માતા પાર્વતી ખૂબ ગુસ્સે થાય છે.

એટલા માટે તેણે આ જગ્યાને શ્રાપ આપ્યો કે જો મારું રત્ન નહીં મળે તો આ સ્થાન હંમેશા સળગતું રહેશે અને આ જ કારણ છે કે આ ચિતા હંમેશા સળગતી રહે છે. કથા અનુસાર એવું પણ કહેવાય છે કે આ જ કારણે આ સ્થળનું નામ મણિકર્ણિકા પડ્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
IND vs AFG Test Live Score: અફઘાનિસ્તાન સામે ભારતની બેટિંગ શરૂ, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ
IND vs AFG Test Live Score: અફઘાનિસ્તાન સામે ભારતની બેટિંગ શરૂ, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
Embed widget