શોધખોળ કરો

General Knowledge: ભારતમાં આવેલું છે વિશ્વનું સૌથી મોટું સ્મશાન ઘાટ, રોજ 300થી વધુ મૃતદેહોના થાય છે અંતિમ સંસ્કાર

General Knowledge: મણિકર્ણિકા ઘાટ એ વિશ્વનું સૌથી મોટું સ્મશાન છે. અહીં ચિતા હંમેશા સળગતી રહે છે. આવો અમે તમને મણિકર્ણિકા ઘાટની સંપૂર્ણ કહાણી જણાવીએ.

Manikarnika Ghat:  જ્યારે હિન્દુ ધર્મમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મૃતદેહની ધાર્મિક વિધિઓ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જ્યાં આ સમગ્ર પ્રક્રિયા કરવામાં આવે છે તેને સ્મશાન કહેવામાં આવે છે. તમને ભારતના તમામ શહેરોમાં સ્મશાન ભૂમિ મળશે, કેટલીક જગ્યાએ નાના તો કેટલીક  જગ્યાએ મોટા હોય છે. પરંતુ જો આપણે ભારતના સૌથી મોટા સ્મશાન ભૂમિની વાત કરીએ તો તે બનારસમાં છે.

જેને મણિકર્ણિકા ઘાટ કહેવામાં આવે છે. આ માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું સ્મશાન છે. અહીં એક દિવસમાં 300થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ભારતમાં આવું એકમાત્ર સ્મશાન છે જ્યાં હંમેશા ચિતા સળગતી રહે છે. ચાલો તમને મણિકર્ણિકા ઘાટની કહાણી જણાવીએ.

ભારતનું સૌથી મોટું સ્મશાનભૂમિ
બનારસ જે કાશી અને વારાણસી તરીકે પણ ઓળખાય છે. આ ભારતનું સૌથી જૂનું શહેર છે. એવું માનવામાં આવે છે કે વારાણસીની સ્થાપના લગભગ 5000 વર્ષ પહેલા થઈ હતી. તો કેટલાક નિષ્ણાતો માને છે કે આ શહેર 3000 વર્ષ જૂનું છે. બનારસમાં કુલ 84 ઘાટ છે. જેમાંથી સૌથી મોટો ઘાટ મણિકર્ણિકા ઘાટ છે.

આ ભારતનું સૌથી મોટું સ્મશાન છે. અહીં એક દિવસમાં 300થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મણિકર્ણિકા ઘાટ વિશે કહેવાય છે કે અહીં વ્યક્તિના અંતિમ સંસ્કાર થાય છે. તેનો આત્મા મોક્ષ પામે છે અને આ જ કારણ છે કે ભારતના દૂરના વિસ્તારોમાંથી પણ ઘણા લોકો તેમના અંતિમ ક્ષણો માટે અહીં આવવા ઈચ્છે છે.

ચિતા હંમેશા સળગતી રહે છે
મણિકર્ણિકા ઘાટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનો એકમાત્ર એવો ઘાટ છે. જ્યાં હંમેશા ચિતા સળગતી રહે છે. દુનિયામાં ભલે ગમે તે થતું રહે પરંતુ મણિકર્ણિકા ઘાટ પર 24 કલાક કોઈને કોઈ જગ્યાએ ચિતા સળગતી રહે છે. મણિકર્ણિકા ઘાટ પર હંમેશા ચિતા સળગવાને લઈને ઘણી વાર્તાઓ પ્રચલિત છે. એક પૌરાણિક કથા અનુસાર, એવું કહેવાય છે કે મણિકર્ણિકા ઘાટને માતા પાર્વતીએ શ્રાપ આપ્યો હતો કે અહીંની અગ્નિ ક્યારેય બુઝાશે નહીં.

કથા અનુસાર એકવાર માતા પાર્વતીજી આ સ્થાન પર સ્નાન કરી રહ્યા હતા. ત્યારબાદ તેણીની બુટ્ટી અહીં હાજર તળાવમાં પડી હતી. એ બુટ્ટીમાં એક રત્ન પણ હતું. આ બુટ્ટી શોધવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ તે મળી શકી નહી. જો કે, બુટ્ટી ન મળવાથી  માતા પાર્વતી ખૂબ ગુસ્સે થાય છે.

એટલા માટે તેણે આ જગ્યાને શ્રાપ આપ્યો કે જો મારું રત્ન નહીં મળે તો આ સ્થાન હંમેશા સળગતું રહેશે અને આ જ કારણ છે કે આ ચિતા હંમેશા સળગતી રહે છે. કથા અનુસાર એવું પણ કહેવાય છે કે આ જ કારણે આ સ્થળનું નામ મણિકર્ણિકા પડ્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 

વિડિઓઝ

Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ
Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
Knuckle Cracking: શું વારંવાર ટચાકા ફોડવાથી નબળા પડી જાય છે આંગળીના હાડકાં, જાણો કેટલી સાચી છે આ વાત ?
Knuckle Cracking: શું વારંવાર ટચાકા ફોડવાથી નબળા પડી જાય છે આંગળીના હાડકાં, જાણો કેટલી સાચી છે આ વાત ?
ગિલ કે જયસ્વાલ નહીં, આકાશ ચોપરાએ આ ખેલાડીને તિલક વર્માના રિપ્લેસમેન્ટ માટે ગણાવ્યો હોટ ફેવરીટ, નામ જાણીને ચોંકી જશો
ગિલ કે જયસ્વાલ નહીં, આકાશ ચોપરાએ આ ખેલાડીને તિલક વર્માના રિપ્લેસમેન્ટ માટે ગણાવ્યો હોટ ફેવરીટ, નામ જાણીને ચોંકી જશો
Embed widget