શોધખોળ કરો

General Knowledge: ભારતમાં આવેલું છે વિશ્વનું સૌથી મોટું સ્મશાન ઘાટ, રોજ 300થી વધુ મૃતદેહોના થાય છે અંતિમ સંસ્કાર

General Knowledge: મણિકર્ણિકા ઘાટ એ વિશ્વનું સૌથી મોટું સ્મશાન છે. અહીં ચિતા હંમેશા સળગતી રહે છે. આવો અમે તમને મણિકર્ણિકા ઘાટની સંપૂર્ણ કહાણી જણાવીએ.

Manikarnika Ghat:  જ્યારે હિન્દુ ધર્મમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મૃતદેહની ધાર્મિક વિધિઓ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જ્યાં આ સમગ્ર પ્રક્રિયા કરવામાં આવે છે તેને સ્મશાન કહેવામાં આવે છે. તમને ભારતના તમામ શહેરોમાં સ્મશાન ભૂમિ મળશે, કેટલીક જગ્યાએ નાના તો કેટલીક  જગ્યાએ મોટા હોય છે. પરંતુ જો આપણે ભારતના સૌથી મોટા સ્મશાન ભૂમિની વાત કરીએ તો તે બનારસમાં છે.

જેને મણિકર્ણિકા ઘાટ કહેવામાં આવે છે. આ માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું સ્મશાન છે. અહીં એક દિવસમાં 300થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ભારતમાં આવું એકમાત્ર સ્મશાન છે જ્યાં હંમેશા ચિતા સળગતી રહે છે. ચાલો તમને મણિકર્ણિકા ઘાટની કહાણી જણાવીએ.

ભારતનું સૌથી મોટું સ્મશાનભૂમિ
બનારસ જે કાશી અને વારાણસી તરીકે પણ ઓળખાય છે. આ ભારતનું સૌથી જૂનું શહેર છે. એવું માનવામાં આવે છે કે વારાણસીની સ્થાપના લગભગ 5000 વર્ષ પહેલા થઈ હતી. તો કેટલાક નિષ્ણાતો માને છે કે આ શહેર 3000 વર્ષ જૂનું છે. બનારસમાં કુલ 84 ઘાટ છે. જેમાંથી સૌથી મોટો ઘાટ મણિકર્ણિકા ઘાટ છે.

આ ભારતનું સૌથી મોટું સ્મશાન છે. અહીં એક દિવસમાં 300થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મણિકર્ણિકા ઘાટ વિશે કહેવાય છે કે અહીં વ્યક્તિના અંતિમ સંસ્કાર થાય છે. તેનો આત્મા મોક્ષ પામે છે અને આ જ કારણ છે કે ભારતના દૂરના વિસ્તારોમાંથી પણ ઘણા લોકો તેમના અંતિમ ક્ષણો માટે અહીં આવવા ઈચ્છે છે.

ચિતા હંમેશા સળગતી રહે છે
મણિકર્ણિકા ઘાટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનો એકમાત્ર એવો ઘાટ છે. જ્યાં હંમેશા ચિતા સળગતી રહે છે. દુનિયામાં ભલે ગમે તે થતું રહે પરંતુ મણિકર્ણિકા ઘાટ પર 24 કલાક કોઈને કોઈ જગ્યાએ ચિતા સળગતી રહે છે. મણિકર્ણિકા ઘાટ પર હંમેશા ચિતા સળગવાને લઈને ઘણી વાર્તાઓ પ્રચલિત છે. એક પૌરાણિક કથા અનુસાર, એવું કહેવાય છે કે મણિકર્ણિકા ઘાટને માતા પાર્વતીએ શ્રાપ આપ્યો હતો કે અહીંની અગ્નિ ક્યારેય બુઝાશે નહીં.

કથા અનુસાર એકવાર માતા પાર્વતીજી આ સ્થાન પર સ્નાન કરી રહ્યા હતા. ત્યારબાદ તેણીની બુટ્ટી અહીં હાજર તળાવમાં પડી હતી. એ બુટ્ટીમાં એક રત્ન પણ હતું. આ બુટ્ટી શોધવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ તે મળી શકી નહી. જો કે, બુટ્ટી ન મળવાથી  માતા પાર્વતી ખૂબ ગુસ્સે થાય છે.

એટલા માટે તેણે આ જગ્યાને શ્રાપ આપ્યો કે જો મારું રત્ન નહીં મળે તો આ સ્થાન હંમેશા સળગતું રહેશે અને આ જ કારણ છે કે આ ચિતા હંમેશા સળગતી રહે છે. કથા અનુસાર એવું પણ કહેવાય છે કે આ જ કારણે આ સ્થળનું નામ મણિકર્ણિકા પડ્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
IIT મદ્રાસનો મોટો નિર્ણય, BTech અધુરુ હશે તો પણ મળશે BScની ડિગ્રી
IIT મદ્રાસનો મોટો નિર્ણય, BTech અધુરુ હશે તો પણ મળશે BScની ડિગ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
IIT મદ્રાસનો મોટો નિર્ણય, BTech અધુરુ હશે તો પણ મળશે BScની ડિગ્રી
IIT મદ્રાસનો મોટો નિર્ણય, BTech અધુરુ હશે તો પણ મળશે BScની ડિગ્રી
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
મિડલ ઈસ્ટમાં ભારતની ડિપ્લોમેસી, જોર્ડન કિંગ અબ્દુલ્લાને મળ્યા PM મોદી
મિડલ ઈસ્ટમાં ભારતની ડિપ્લોમેસી, જોર્ડન કિંગ અબ્દુલ્લાને મળ્યા PM મોદી
Embed widget