શોધખોળ કરો
24 વર્ષ પહેલા અઝહરના એક ફેંસલાથી બદલાઈ હતી સચિનની જિંદગી, જાણો વિગત
1/8

સચિનને વનડેમાં ઓપનર તરીકે ઉતારવાનો ફેંસલો ભારતીય કેપ્ટન અઝહરુદ્દીનનો હતો. 1994માં ન્યૂઝીલેન્ડ સામે ઈન્ડિયાના નિયમિત ઓપનર નવજોત સિંહ સિદ્ધુ ઇજાગ્રસ્ત થતાં સચિને ઓપનિંગ કર્યું હતું. સચિન આ અંગે કેપ્ટન અઝહરુદ્દીન અને મેનેજર અજીત વાડેકરને અપીલ કરી ચૂક્યો હતો.
2/8

નીચલા ક્રમમાં બેટિંગ કરતી વખતે સચિને 119 મેચમાં 33ની સરેરાશથી 3116 રન બનાવ્યા છે.
Published at : 27 Mar 2018 04:55 PM (IST)
View More























