શોધખોળ કરો

ગંભીરે રોહિત શર્માની સફળતાનો શ્રેય કોને આપ્યો ? બોલ્યો- એક જ ફેંસલાથી બની ગયો સ્ટાર ખેલાડી

રોહિત શર્માએ 2013માં ઓપનર તરીકેની ભૂમિકામાં આવતા પહેલા માત્ર બે સદી જ ફટકારી હતી. પરંતુ છેલ્લા 7 વર્ષમાં રોહિત શર્મા વન ડે ક્રિકેટમાં ઓપનર તરીકે 27 સદી ફટકારી ચુક્યો છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ક્રિકેટનું આયોજન નથી થઈ રહ્યું. લોકડાઉનના કારણે તમામ ક્રિકેટર્સ તેમના ઘરમાં કેદ છે. જોકે આ દરમિયાન તેઓ સોશિયલ મીડિયા પર નવી નવી જાણકારી આપી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે રોહિત શર્માને મર્યાદિત ઓવરના ક્રિકેટમાં મળેલી સફળતાનો શ્રેય મહેન્દ્ર સિંહ ધોનીને આપ્યો છે. ગંભીરે કહ્યું, રોહિતે જ્યારે 2007માં ડેબ્યૂ કર્યુ ત્યારે તે મિડલ ઓર્ડરમાં આવતો હતો અને તેના પ્રદર્શનમાં સાતત્યતાનો અભાવ હતો. ધોનીએ તે બાદ રોહિતને 2013માં ઓપનર તરીકે મોકલવાનો શરૂ કર્યો. રોહિત શર્મા આજે જ્યાં છે તેનું કારણ મહેન્દ્ર સિંહ ધોની છે. જ્યાં સુધી તમને કેપ્ટનનું સમર્થન મળતું નથી ત્યાં સુધી બધુ બેકાર છે. તમામ બાબત કેપ્ટનના હાથમાં હોય છે. ધોનીએ જે રીતે રોહિતનો સાથ આપ્યો, મને નથી લાગતું કે તેણે કોઈ ખેલાડીનું આ રીતે સમર્થન કર્યુ હશે તેમ ગંભીરે જણાવ્યું હતું. આ પહેલા ગંભીરે રોહિતને મર્યાદિત ઓવરના ક્રિકેટમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો હતો. રોહિત શર્માએ 2013માં ઓપનર તરીકેની ભૂમિકામાં આવતા પહેલા માત્ર બે સદી જ ફટકારી હતી. પરંતુ છેલ્લા 7 વર્ષમાં રોહિત શર્મા વન ડે ક્રિકેટમાં ઓપનર તરીકે 27 સદી ફટકારી ચુક્યો છે. ટી-20 ક્રિકેટમાં રોહિત શર્માના નામે સૌથી વધારે ચાર સદી છે. ગત વર્ષે ટેસ્ટમાં ઓપનિંગની જવાબદારી મળ્યા બાદ રોહિત શર્માએ પાંચ મેચમાં ત્રણ સદી ફટકારી છે, જેમાં એક બેવડી સદી પણ સામેલ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
ગુજરાત બીજેપી નેતાએ કાઢ્યો બળાપો, ભ્રષ્ટાચારને ગણાવ્યો આતંકવાદ કરતા મોટો ખતરો
ગુજરાત બીજેપી નેતાએ કાઢ્યો બળાપો, ભ્રષ્ટાચારને ગણાવ્યો આતંકવાદ કરતા મોટો ખતરો
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
Advertisement

વિડિઓઝ

Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Gujarat Politics : ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું, કોંગ્રેસના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર
Gujarat Rain Data : આજે ગુજરાતના 55 તાલુકામાં પડ્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો નોંધાયો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ફાસ્ટેગ આજથી કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : મોટાપાથી આઝાદી ક્યારે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
ગુજરાત બીજેપી નેતાએ કાઢ્યો બળાપો, ભ્રષ્ટાચારને ગણાવ્યો આતંકવાદ કરતા મોટો ખતરો
ગુજરાત બીજેપી નેતાએ કાઢ્યો બળાપો, ભ્રષ્ટાચારને ગણાવ્યો આતંકવાદ કરતા મોટો ખતરો
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
એશિયા કપમાંથી રિંકુ સિંહનું પત્તુ કપાશે! શુભમન ગિલનું પણ બહાર થવું લગભગ નક્કી? જાણો લેટેસ્ટ અપડેટ
એશિયા કપમાંથી રિંકુ સિંહનું પત્તુ કપાશે! શુભમન ગિલનું પણ બહાર થવું લગભગ નક્કી? જાણો લેટેસ્ટ અપડેટ
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
General Knowledge: બાઇક કે કાર પાછળ કેમ દોડે છે કૂતરાઓ, શું તમે જાણો છો તેની પાછળનું કારણ?
General Knowledge: બાઇક કે કાર પાછળ કેમ દોડે છે કૂતરાઓ, શું તમે જાણો છો તેની પાછળનું કારણ?
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Embed widget