શોધખોળ કરો
આ ક્રિકેટરે ત્રીજી વખત કર્યાં લગ્ન, પત્ની છે આધ્યાત્મિક ગુરુ
1/7

ઇમરાન ખાનના રાજકીય સચિવ અવિન ચૌધરી અને પીટીઆઈના પ્રવક્તા નઇમ ઉલ હકે લગ્નના અહેવાલનું ખંડન કર્યું છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ બંને ઇમરાનના મેરેજમાં સામેલ થયા હતા. અવિન ચૌધરીએ ટ્વિટ કરીને કહ્યું કે આ એક અફવા છે, અહેવાલમાં કોઈ તથ્ય નથી.
2/7

2017 ભારતીય ક્રિકેટરોના લગ્નના નામે રહ્યું. તે વર્ષે કેપ્ટન વિરાટ કોહલી, ભુવનેશ્વર કુમાર, ઝહીર ખાન અને કૃણાલ પંડ્યાએ લગ્ન કર્યા હતા.
Published at : 07 Jan 2018 07:11 AM (IST)
View More























