શોધખોળ કરો

સૂર્ય કુમાર યાદવને લઇને ગંભીરે કરી મોટી વાત, હંમેશા આ વાતનો રહેશે અફસોસ

IPL: સુર્ય કુમાર એક સમયે ગૌતમ ગંભીરની કપ્તાનીમાં ખેલા કરતો હતો. ગૌતમ ગંભીરે સ્વીકાર કર્યો છે કે, એક કેપ્ટન હોવા છતાં તે સૂર્ય કુમાર માટે શુ ન કરી શક્યાં.

IPL: સુર્ય કુમાર એક સમયે ગૌતમ ગંભીરની કપ્તાનીમાં ખેલા કરતો હતો. ગૌતમ ગંભીરે સ્વીકાર કર્યો છે કે, એક કેપ્ટન હોવા છતાં તે સૂર્ય કુમાર માટે શુ ન કરી શક્યાં.

સૂર્ય કુમાર યાદવ વર્તમાન સમયમાં ઇન્ડિયન પ્રિમિયર  લીદના સૌથી બેસ્ટ પ્લેયર છે. સૂર્યકુમાર યાદવ ટીમ ઇન્ડયાનો મહત્વનો હિસ્સો બની ચૂક્યાં છે. આઇપીએલમાં સૂર્યકુમાર યાદવના કેપ્ટન રહી ચૂકેલા પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને એક વાતનો રંજ છે. ગંભીરે કહ્યું કે, તેમને પોતાની કેપ્ટશીમાં સૂર્યકુમારને ત્રીજા નંબરના બેટસમેન તરીકે રમવાનો મોકો ન રંજ છે.

ગંભીરે કહ્યું કે, સૂર્યકુમાર રમતના સૌથી નાના પ્રારૂપમાં મુંબઇ ઇન્ડિયન અને ભારત માટે મુખ્ય આધાર બની ગયો છે. સૂર્ય કુમારે મુંબઇ ઇન્ડિયન્સ માટે રમતા ગત ત્રણ સિઝનમાં 400થી વધુ સ્કોર કર્યો છે. આઇપીએલમાં સતત સારા પ્રદર્શનના કારણે સૂર્યકુમાર ટીમ ઇન્ડિયાનો હિસ્સો બનવામાં સફળ રહ્યાં.

ગંભીરે સૂર્ય કુમારને ત્રીજા નંબરના બેટસમેન તરીકે ન રમવા ન દેવાનું કારણ પણ જણાવ્યું છે. ગંભીરે કહ્યું કે, “મને બસ આ વાતનો અફસોસ છે કે,મેં સૂર્ય કુમારને ત્રીજા નંબર પર ન રમવા દીધો. મનીષ પાંડે અન યુસૂફ પઠાણ જેવા ખેલાડી હતા તેથી મે તેને હંમેશા ફિનિશરના તરીકે ઉપયોગ કર્યો. બહુ બધા ખેલાડી એક ફ્રેન્ચાઇઝીથી બીજી ફ્રેન્ચાઇઝીમાં જાય છે.

નંબર ત્રણનું સ્થાન મળ્યું

ગંભીર તે પણ માને છે કે, “4 વર્ષ સુધી  કેકેઆરે સૂર્યકુમાર યાદવને તૈયાર કરવા માટે મુખ્ય ભૂમિકા અદા કરી છે. તેમણે કહ્યું કે, તે જ છે જેમને અમને 4 વર્ષ સુધી તૈયાર કરી અને ત્યારબાદ તેને જવા દીધો. હવે તે તેની કરિયરની ચરમ પર છે. કારણ કે અમે તેમને આ સ્થાન ન આપી શકાય”.

 

સૂર્ય કુમારને 2012માં તેમના કરિયરની શરૂઆત મુંબઇ ઇન્ડિયન સાથે કરી હતી. ત્યારબાદ તેઓ કેકઆરમાં શિફ્ટ થઇ ગયા હતા. જો કે મુંબઇ ઇન્ડિયન્સ ફરી તેને તેમની ટીમમાં લાવવામાં સફળ રહ્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget