શોધખોળ કરો
આ છે ભારતનો કરોડપતિ ક્રિકેટર જે લોકોને રોજ ફ્રીમાં આપે છે ભોજન
1/5

ગૌતમ ગંભીર ભલે ભારતીય ટીમમાં ન હોય પરંતુ તે આઇપીએલમાં પણ રમે છે. 2017માં થયેલા આઇપીએલમાં ગંભીરનું પ્રદર્શન ખુબ સારૂ રહ્યું હતું. જોકે, તેની બેટિંગ કરતા વધારે ચર્ચા તે મેન ઓફ ધ મેચ એવોર્ડની થઇ હતી. જેને તેણે દાન કર્યો હતો. ગંભીરે મેદાન પરથી જ જાહેરાત કરી હતી કે તે આ પ્રાઇઝ મની સુકુમાના શહીદને સમર્પિત કરી હતી.
2/5

ગંભીરે વર્ષ 2013થી ભલે કોઇપણ ઇન્ટરનેશનલ મેચ રમી ન હોય પરંતુ તે ચેરિટી કરીને લોકો વચ્ચે ખુશીઓ વહેંચવામાં એક્સપર્ટ છે. 2011ની વર્લ્ડકપ ફાઇનલમાં 97 રન કરીને ભારતને જીત અપાવનાર ગૌતમ ગંભીર હવે લોકોની સેવા કરી રહ્યો છે.
Published at : 01 Feb 2018 07:51 AM (IST)
Tags :
Gautam-gambhirView More























