શોધખોળ કરો

સેમી ફાઈનલમાં હાર બાદ ભાવુક થયો હાર્દિક પંડ્યા, લખ્યું- ‘પ્રથમ વર્લ્ડકપનું સપનુ.....’

ર્દિક પંડ્યાના ટ્વીટ કર્યા બાદ તેના આ મેસેજ પર લોકો તરફતી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ની સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની 18 રને કારમી હારના દુઃખમાંથી ફેન્સ અને ખેલાડીઓ હજુ બહાર આવ્યા નથી. વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, રોહિત શર્મા બાદ હવે હાર્દિક પંડ્યાએ પણ ટ્વીટર પર ભાવુક મેસેજ લખ્યો છે. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, તેના પ્રથમ વર્લ્ડકપનું સપનુ અધુરૂ રહી ગયું. હાર્દિક પંડ્યાએ ટ્વીટમાં આગળ લખ્યું કે, ‘યાદો…યાદો જિંદગીભર માટે. મારો પહેલો વર્લ્ડ કપ એ રીતે પૂર્ણ ના થયો, જે રીતે અમે ઇચ્છતા હતા, પરંતુ તેણે એટલી બધી ભાવનાઓ અને શીખ આપી છે જેનું હું હંમેશા ધ્યાન રાખીશ. આ ખાસ ટીમનું સમર્થન કરવા માટે તમારા બધાનો આભાર. અમે તમારા વગર કંઇ જ નથી.’ સેમી ફાઈનલમાં હાર બાદ ભાવુક થયો હાર્દિક પંડ્યા, લખ્યું- ‘પ્રથમ વર્લ્ડકપનું સપનુ.....’ હાર્દિક પંડ્યાના ટ્વીટ કર્યા બાદ તેના આ મેસેજ પર લોકો તરફતી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે મોટાભાગના ફેન્સ હાર્દિક પંડ્યાથી નારાજ જોવા મળી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે, ‘એક શીખ તમારે પણ લેવી જોઇએ કે તમારે મેચની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રમવું જોઇએ. ધોની પાસેથી કંઇક શીખો.’ સેમી ફાઈનલમાં હાર બાદ ભાવુક થયો હાર્દિક પંડ્યા, લખ્યું- ‘પ્રથમ વર્લ્ડકપનું સપનુ.....’ ઉલ્લેખનીય છે કે 240 રનનાં પડકારનો પીછો કરવો ઑલ્ડ ટ્રેફર્ડની પિચ પર સરળ નહોતો, કેમકે વરસાદ અને હવામાનના કારણે પરિસ્થિતિ ઝડપી બોલર્સ માટે સારી હતી. ભારતે 5 રનની અંદર જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. યુવા ઋષભ પંત અને કાર્તિક પાસે ટીમને સંભાળવાની અને પોતાની તાકાત દર્શાવાની તક હતી, પરંતુ બંને નિષ્ફળ રહ્યા. સેમી ફાઈનલમાં પંત ખરાબ શોટ રમીને આઉટ થયો હતો. પંતે જે ભૂલ કરી હતી એ જ ભૂલ પંડ્યાએ પણ કરી હતી અને મોટો શોટ રમવાનાં પ્રયાસમાં વિલિયમ્સનનાં હાથે કેચ આઉટ થયો. પંડ્યાએ 62 બૉલમાં 32 રન બનાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Embed widget