શોધખોળ કરો

હાફ સેન્ચુરી ફટકાર્યા બાદ બેટ્સમેનનું હાર્ટ અટેકથી મોત, અમ્યારના નિર્ણયથી હતા નાખુશ

રવિવારે શાનદાર અડધી સદી પણ ફટકારી હતી પરંતુ આઉટ થયા બાદ તેઓ પેવેલિયન પરત ફર્યા અને ત્યાં તેમનું મોત થઈ ગયું.

નવી દિલ્હીઃ એવું પ્રથમ વખત નથી થયું જ્યારે કોઈ ક્રિકેટરનું મેદાન પર હૃદય રોગના હુમલાથી મોત થયું હોય પરંતુ હૈદ્રાબાદમાં એક ક્રિકેટર સાથે જે થયું તે ખરેખર ચોંકાવનારું છે. મીડિયા અહેવાલ અનુસાર રવિવારે એક વન ડે લીગ મેચ દરમિયાન 41 વર્ષના બેટ્સમેન વીરેન્દ્ર નાઇકનું મોત થયું છે. વીરેન્દ્ર નાઇક હૈદરાબાદમાં મારડપલ્લી સ્પોર્ટિંગ ક્લબનો ખેલાડી હતા અને તેઓએ રવિવારે શાનદાર અડધી સદી પણ ફટકારી હતી પરંતુ આઉટ થયા બાદ તેઓ પેવેલિયન પરત ફર્યા અને ત્યાં તેમનું મોત થઈ ગયું. અંગ્રેજી અખબાર ડેક્કન ક્રૉનિકલના અહેવાલ મુજબ, વીરેન્દ્ર નાઇકના મોતનું કારણ હાર્ટ અટેક છે. વીરેન્દ્રના ભાઈ અવિનાશે પોલીસને જણાવ્યું કે, વીરેન્દ્ર બ્લડપ્રેશરની દવાઓ લઈ રહ્યો હતો. વીરેન્દ્ર નાઇકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વીરેન્દ્ર નાઇક મહારાષ્ટ્રના સાવંતવાડીના રહેવાસી હતા, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રિપોર્ટ મુજબ, વીરેન્દ્ર નાઇકે રવિવારે રમાયેલી મેચમાં 66 રનની શાનદાર ઇનિંગ રમી હતી. વીરેન્દ્ર નાઇક વિકેટ પાછળ કેચ આઉટ થયા હતા. અહેવાલો મુજબ, વીરેન્દ્ર નાઇક અમ્પાયરના આ નિર્ણયથી નાખુશ હતા. તેમને લાગી રહ્યું હતું કે, બોલ તેમના બેટના કિનારાને નથી અડ્યો. વીરેન્દ્ર જેવા પેવેલિયન પહોંચ્યા તેમનું માથું દીવાલ સાથે ટકરાયું અને તેઓ નીચે પડી ગયા. ત્યારબાદ તેમના સાથી ખેલાડી તમને કારમાં હૉસ્પિટલ લઈ ગયા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. વીરેન્દ્રએ સિકંદરાબાદની યશોદા હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget