શોધખોળ કરો

ICCએ માન્યુ, ધોની અને દ્રવિડ છે ક્રિકેટની જરૂરિયાત, બન્ને છે ‘મહાનાયક’, જાણો કેમ કર્યા યાદ

1/7
રિચર્ડસને લેક્ટરમાં કહ્યું કે, મેદાન પર ક્રિકેટના મહાનાયકોની જરૂરિયાત છે, કૉલિન મિલબર્ન્સ, ફ્રેડી ફ્લિન્ટોફ, શેન વોર્ન, વિરાટ કોહલી કે બેન સ્ટૉક્સ જેવા, પણ આપણને ફ્રેન્ક વોરેલ, મહેન્દ્ર સિંહ ધોની, રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓની ખુબ જરૂર છે, જેથી આ નક્કી કરી શકીએ કે આપણી સાથે બધું બરાબર થાય.
રિચર્ડસને લેક્ટરમાં કહ્યું કે, મેદાન પર ક્રિકેટના મહાનાયકોની જરૂરિયાત છે, કૉલિન મિલબર્ન્સ, ફ્રેડી ફ્લિન્ટોફ, શેન વોર્ન, વિરાટ કોહલી કે બેન સ્ટૉક્સ જેવા, પણ આપણને ફ્રેન્ક વોરેલ, મહેન્દ્ર સિંહ ધોની, રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓની ખુબ જરૂર છે, જેથી આ નક્કી કરી શકીએ કે આપણી સાથે બધું બરાબર થાય.
2/7
તેમને કહ્યું કે, ખાનગી છટકબારી, આઉટ થનારા બેટ્સમેનોને ફિલ્ડરો દ્વારા વિદાય આપવી, અનાવશ્યક શારીરિક સંપર્ક, અમ્પાયરના નિર્ણય વિરુદ્ધ ખેલાડીઓની ના રમવાની ધમકી આપવી અને બૉલ સાથે છેડછાડ કરવી. આ એ રમત નથી જેને આપણે દુનિયાની સામે રાખવા માંગીએ છીએ.
તેમને કહ્યું કે, ખાનગી છટકબારી, આઉટ થનારા બેટ્સમેનોને ફિલ્ડરો દ્વારા વિદાય આપવી, અનાવશ્યક શારીરિક સંપર્ક, અમ્પાયરના નિર્ણય વિરુદ્ધ ખેલાડીઓની ના રમવાની ધમકી આપવી અને બૉલ સાથે છેડછાડ કરવી. આ એ રમત નથી જેને આપણે દુનિયાની સામે રાખવા માંગીએ છીએ.
3/7
4/7
એમસીસી-2018 કાઉડ્રે લેક્ચરમાં રિચર્ડસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલમાં વધી રહેલી છટકબારીઓ અને દગાખોરી પર ચિંતા વ્યક્ત કરતાં ખેલાડીઓ અને કોચોને આને રોકવા માટે વધુ પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો.
એમસીસી-2018 કાઉડ્રે લેક્ચરમાં રિચર્ડસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલમાં વધી રહેલી છટકબારીઓ અને દગાખોરી પર ચિંતા વ્યક્ત કરતાં ખેલાડીઓ અને કોચોને આને રોકવા માટે વધુ પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો.
5/7
6/7
સાઉથ આફ્રિકાના પૂર્વ વિકેટકિપર અને બેટ્સમેને સ્વીકાર્યુ છે કે આઇસીસી પાસે બધા પડકારોનો જવાબ નથી, પણ બધા મળીને તેને નિપટાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે.
સાઉથ આફ્રિકાના પૂર્વ વિકેટકિપર અને બેટ્સમેને સ્વીકાર્યુ છે કે આઇસીસી પાસે બધા પડકારોનો જવાબ નથી, પણ બધા મળીને તેને નિપટાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે.
7/7
નવી દિલ્હીઃ આઇસીસીના મુખ્ય કાર્યકારી CEO ડેવિડ રિચર્ડસને ક્રિકેટના દિગ્ગજોને યાદ કરતાં પ્રસંશા કરી છે. તેમને કહ્યું કે ક્રિકેટમાં વિરાટ કોહલી અને બેન સ્ટૉક્સ જેવા ખેલાડીઓ જરૂરી છે, પણ તેનાથી વધુ મહેન્દ્ર સિંહ ધોની અને રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓની ખુબ જરૂરિયાત છે, તેઓ મહાનાયક છે. જેથી ક્રિકેટને સંતુલન આપી શકાય.
નવી દિલ્હીઃ આઇસીસીના મુખ્ય કાર્યકારી CEO ડેવિડ રિચર્ડસને ક્રિકેટના દિગ્ગજોને યાદ કરતાં પ્રસંશા કરી છે. તેમને કહ્યું કે ક્રિકેટમાં વિરાટ કોહલી અને બેન સ્ટૉક્સ જેવા ખેલાડીઓ જરૂરી છે, પણ તેનાથી વધુ મહેન્દ્ર સિંહ ધોની અને રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓની ખુબ જરૂરિયાત છે, તેઓ મહાનાયક છે. જેથી ક્રિકેટને સંતુલન આપી શકાય.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget