શોધખોળ કરો

50 ઓવરની ચેમ્પિયન્સ ટ્રોફી હવે ખત્મ, તેના બદલે હવે રમાશે આ ટૂર્નામેન્ટ, જાણો વિગતે

1/4
 ડેવ રિચર્ડસનની જાહેરાત બાદ બીસીસીઆઈના પ્રતિનિધિ અમિતાભ ચૌધરીએ પણ આ નિર્ણયનું સમર્થન કર્યું છે. શરૂમાં બીસીસીઆઈએ તેનો વિરોધ કર્યો હતો. એટલે કે સતત બે વર્ષ સુધી આઈસીસી વર્લ્ડ-20 ટૂર્નામેન્ટનું આયોજન થશે. ઓસ્ટ્રોલિયા 2020માં ટી20ની મેજબાની કરશે.
ડેવ રિચર્ડસનની જાહેરાત બાદ બીસીસીઆઈના પ્રતિનિધિ અમિતાભ ચૌધરીએ પણ આ નિર્ણયનું સમર્થન કર્યું છે. શરૂમાં બીસીસીઆઈએ તેનો વિરોધ કર્યો હતો. એટલે કે સતત બે વર્ષ સુધી આઈસીસી વર્લ્ડ-20 ટૂર્નામેન્ટનું આયોજન થશે. ઓસ્ટ્રોલિયા 2020માં ટી20ની મેજબાની કરશે.
2/4
કોલકાતાઃ આઈસીસીએ ગુરુવારે 2021માં ભારતમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને વર્લ્ડ ટી20માં ફેરવવાનો નિર્ણય કર્યો છે અને આખરે અંતિમ આઠ ટીમો વચ્ચે થનારી ચેમ્પિયન્સ ટ્રોફીને ખત્મ કરવામાં આવી છે, જેની પ્રાસંગિકતા પર સતત સવાલ ઉઠી રહ્યા છે. આઈસીસી બોર્ડની 5 દિવસીય બેઠક પૂર્ણ થયા બાદ આઈસીસી મુખ્ય કાર્યકારી ડેવ રિચર્ડસને કહ્યું કે, વૈશ્વિક સંસ્થાઓ સર્વ સમહતીથી 2021માં ભારતમાં હવે 16 ટીમોની વચ્ચે ટી-20 ટૂર્નામેન્ટ કરવાનું નક્કી કર્યું છે.
કોલકાતાઃ આઈસીસીએ ગુરુવારે 2021માં ભારતમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને વર્લ્ડ ટી20માં ફેરવવાનો નિર્ણય કર્યો છે અને આખરે અંતિમ આઠ ટીમો વચ્ચે થનારી ચેમ્પિયન્સ ટ્રોફીને ખત્મ કરવામાં આવી છે, જેની પ્રાસંગિકતા પર સતત સવાલ ઉઠી રહ્યા છે. આઈસીસી બોર્ડની 5 દિવસીય બેઠક પૂર્ણ થયા બાદ આઈસીસી મુખ્ય કાર્યકારી ડેવ રિચર્ડસને કહ્યું કે, વૈશ્વિક સંસ્થાઓ સર્વ સમહતીથી 2021માં ભારતમાં હવે 16 ટીમોની વચ્ચે ટી-20 ટૂર્નામેન્ટ કરવાનું નક્કી કર્યું છે.
3/4
 બીજી બાજુ 2019 અને 2023માં વર્લ્ડકપ થશે અને આ રીતે ચેમ્પિયન્સ ટ્રોફીને હટાવી લેવામાં આવી છે. આ ટૂર્નામેન્ટમાં ઘણાં ટીકાકારો અપ્રાસંગિક ગણાવી રહ્યા હતા, કારણ કે દર ચાર વર્ષે વર્લ્ડકપનું આયોજન કરવામાં આવતું હતું. રિચર્ડસને કહ્યું, બીસીસીઆઈ પ્રતિનિધિએ બોર્ડની બેઠકમાં ભાગ લીધો અને તેના પર સર્વ સહમતીથી નિર્ણય કરવામાં આવ્યો છે.
બીજી બાજુ 2019 અને 2023માં વર્લ્ડકપ થશે અને આ રીતે ચેમ્પિયન્સ ટ્રોફીને હટાવી લેવામાં આવી છે. આ ટૂર્નામેન્ટમાં ઘણાં ટીકાકારો અપ્રાસંગિક ગણાવી રહ્યા હતા, કારણ કે દર ચાર વર્ષે વર્લ્ડકપનું આયોજન કરવામાં આવતું હતું. રિચર્ડસને કહ્યું, બીસીસીઆઈ પ્રતિનિધિએ બોર્ડની બેઠકમાં ભાગ લીધો અને તેના પર સર્વ સહમતીથી નિર્ણય કરવામાં આવ્યો છે.
4/4
 રિચર્ડસને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભારતમાં 2021માં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને બદલીને હવે વિશ્વ ટી20 કરવામાં આવી છે. આ ક્રિકેટને આગળ વધારવાની યોજનામાં ફીટ બેસે છે.
રિચર્ડસને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભારતમાં 2021માં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને બદલીને હવે વિશ્વ ટી20 કરવામાં આવી છે. આ ક્રિકેટને આગળ વધારવાની યોજનામાં ફીટ બેસે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget