શોધખોળ કરો
વર્લ્ડ કપ 2011ની ફાઇનલનું સેહવાગે ખોલ્યું મોટું રહસ્ય, કહ્યું- સચિનના કહેવા પર યુવરાજ પહેલાં બેટિંગમાં ઉતર્યો હતો ધોની
1/7

જે બાદ સચિને સેહવાગને ઉભા ન થવાનો આદેશ કર્યો. સચિનને ભગવાન માનતા સહેવાગે તેની વાત માની લીધી અને આ સમયે ધોની અંદર આવ્યો, આ સમયે મેદાન પર કોહલી અને ગંભીરની જોડી બેટિંગ કરતી હતી.
2/7

આ ઘટનાને યાદ કરતાં સેહવાગે કહ્યું કે સચિનના કહેવા પર જ કોહલી આઉટ થવા પર ધોની મેદાન પર ગયો અને ટૂર્નામેન્ટનો હીરો યુવરાજ નીચેના ક્રમે બેટિંગ કરવા ઉતર્યો. આ પછી જે કંઈ થયું તે બધાની સામે છે.
Published at : 10 Jun 2018 08:33 AM (IST)
View More





















