શોધખોળ કરો

Ind vs Aus: ગિલક્રિસ્ટે ભારતીય ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવા પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું- કારણ શોધવું જોઈએ

ચાર મેચોની આ સીરિઝમાં ભારત માટે માત્ર અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાએ જ તમામ ટેસ્ટ રમી છે. આ સિરિઝ દરમિયાન અત્યાર સુધી જસપ્રીત બુમરાહ, આર અશ્વિન, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા, નવદીપ સૈની, ઉમેશ યાદવ અને હનુમા વિહારી ઈજાગ્રસ્ત થઈ ચુક્યા છે.

Ind vs Aus:  ઑસ્ટ્રલિયા સામે ચાલી રહી ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાના કારણે કેટલાક ખેલાડી તો સીરિઝમાંથી જ બહાર થઈ ગયા છે. ત્યારે ઓસ્ટ્ર્લિયાના દિગ્ગજ ક્રિકે્ટર વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે ખેલાડીઓની ઈજાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ગિલક્રિસ્ટે કહ્યું કે, ભારતીય ખેલાડીઓના જુસ્સા પર સવાલો ઉઠાવી શકાય નહીં, પરંતુ તેના આટલા બધા ખેલાડીઓનું ઈજાગ્રસ્ત થવા પાછળના કારણો શોધવા જોઈએ. Ind vs Aus:  ગિલક્રિસ્ટે ભારતીય ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવા પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું- કારણ શોધવું જોઈએ ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતના 8 ખેલાડી ઈજાગ્રસ્ત થઈ ગયા છે. એટલુ જ ચોથી ટેસ્ટના પ્લેઈંગ ઈલેવનની પસંદગી માટે તો કેપ્ટન રહાણે માટે માથાનો દુખાવો બની ગયો હતો. ત્યારે હવે બ્રિસ્બેન ટેસ્ટ દરમિયાન ફાસ્ટ બોલર નવદીપ સૈની ઈજાગ્રસ્ત થઈ ગયો છે. ચાર મેચોની આ સીરિઝમાં ભારત માટે માત્ર અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાએ જ તમામ ટેસ્ટ રમી છે. આ સિરિઝ દરમિયાન અત્યાર સુધી જસપ્રીત બુમરાહ, આર અશ્વિન, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા, નવદીપ સૈની, ઉમેશ યાદવ અને હનુમા વિહારી ઈજાગ્રસ્ત થઈ ચુક્યા છે. ગિલક્રિસ્ટે ફોક્સસ્પોર્ટ્સને આપેલા ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, ખેલાડીઓને હાલમાં જે પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે તે ઉલ્લેખનીય છે, તેણે તેના પાછળનું કારણ શોધવું પડશે કે, આટલા બધા ખેલાડીઓ ઈજાગ્રસ્ત કઈ રીતે થયા. તેમને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ ઓક્રમણના કારણે ઈજા નથી પહોંચી, પરંતુ માંસપેશિયોમાં ખેચાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. તેઓએ એ તપાસ કરવું પડશે કે આવું શા માટે થયું અને આ તેમના નિયંત્રણમાં હતું કે નહીં. ગિલક્રિસ્ટે વધુમાં કહ્યું, પરંતુ તમે તેમના જજ્બા અને હાર ન માનવાની અદમ્ય ઈચ્છાશક્તિ પર સવાલ ઉઠાવી શકો નહીં. ટીમ ઈન્ડિયાને શુક્રવારે ચોથી ટેસ્ટમાં વધુ એક ઝટકો લાગ્યો છે. નવદીપ સૈનીને માંસપેશિયોમાં ખેચાણના કારણે મેદાન છોડવું પડ્યું હતું. ટીમ ઈન્ડિયાના આ ખેલાડી થયા છે ઈજાગ્રસ્ત લોકેશ રાહુલ, હનુમા વિહાર, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની,
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Indian Railway: આ લોકોને ટ્રેનની ટિકિટ પર મળે છે ભારે ડિસ્કાઉન્ટ, તમે પણ આ રીતે ઉઠાવી શકો છો લાભ
Indian Railway: આ લોકોને ટ્રેનની ટિકિટ પર મળે છે ભારે ડિસ્કાઉન્ટ, તમે પણ આ રીતે ઉઠાવી શકો છો લાભ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Embed widget