શોધખોળ કરો
ધોની નહીં, આ ખેલાડી હશે વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો ‘ફિનિશર’
1/3

કાર્તિક આગળ કહ્યું કે, સ્પષ્ટ છે કે ટીમ મેનેજમેન્ટે મને મારી ભૂમિકા વિશે જણાવ્યું છે અને તે ઈચ્છે છે કે હું તેમાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરું. તેઓ મારું સમર્થન કરી રહ્યા છે. તેણે જણાવ્યું કે, હું આ જ નંબર પર બેટિંગ કરીશ. એટલે કે આ વર્ષે 30 મેથી 14 જુલાઈ 2019 દરમિયાન ઇંગ્લેન્ડમાં અને વેલ્સમાં રમાનાર વર્લ્ડ કપ માટે દિનેશ કાર્તિકનું સ્થાન નક્કી થઈ ગયું છે.
2/3

33 વર્ષના કાર્તિકને ટીમમાં ફિનિશરની પોતાની ભૂમિકા વિશે પૂછવા પર કહ્યું કે, હું તેનો અભ્યાસ કર્યો છે, તેના પર કામ કરી રહ્યો છું. આ ખૂબ જ જરૂરી સ્કિલ છે. આ એવી સ્કિલ ચે જ્યાં તમારે મનથી શાંત રહેવાનું હોય છે, અનુભવ તેમાં ખૂબ જ મદદ કરે છે. રમતમાં આ ભાગ્યે જ સૌથી મુશ્કેલ સ્કિલ છે. મેચ ખત્મ કરવા અને વિજેતા ટીમ બાજુ હોવું શાનદાર હોય છે.
Published at : 16 Jan 2019 12:41 PM (IST)
View More





















