શોધખોળ કરો

IND vs ENG: ભારતમાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમશે જસપ્રીત બુમરાહ, પૂર્વ ક્રિકેટરે આપી આ સલાહ

જસપ્રીત બુમરાહે જાન્યુઆરી 2018માં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. બુમરાહે પોતાના ટેસ્ટ કેરિયરમાં તમામ 17 ટેસ્ટ મેચ વિદેશમાં રમી છે.

ચેન્નઈઃ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે 4 ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચ ગુરુવારથી ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ત્યારે ટીમ ઈન્ડિયા તરફથી 17 ટેસ્ટ મેચ રમી ચૂકેલો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પહેલીવાર ભારતમાં પોતાની પ્રથમ ટેસ્ટ રમશે. જસપ્રીત બુમરાહે જાન્યુઆરી 2018માં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. બુમરાહે પોતાના ટેસ્ટ કેરિયરમાં તમામ 17 ટેસ્ટ મેચ વિદેશમાં રમી છે. આ દરમિયાન ચાર ઈંગ્લેન્ડમાં, ત્રણ ટેસ્ટ દક્ષિણ આફ્રિકામાં, બે ટેસ્ટ વેસ્ટ ઈન્ડિઝમાં અને આઠ ટેસ્ટ ઓસ્ટ્રેલિયામાં રમી છે. પોતાના ટેસ્ટ કેરિયરમાં બુમરાહે અત્યાર સુધી 79 વિકેટ લીધી છે. ટેસ્ટની એક મેચમાં બુમરાહનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 9/86 છે. ભારતમાં પોતાની પ્રથમ ટેસ્ટ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ બુમરાહને ખાસ સલાહ આપી છે. ચોપડાનું કહેવું છે કે, બુમરાહે ટીમની સફળતા માટે અલગ પ્રકારની બોલિંગ કરવી પડશે. તે ભારત માટે સિમિત ઓવરોની ક્રિકેટમાં મેચ વિનર છે. ટેસ્ટમાં પણ છે. કારણ કે તેણે 79 વિકેટ ઝડપી છે. પરંતુ અત્યાર સુધી ભારતમાં ટેસ્ટ ક્રિકેટ રમી નથી. તે પહેલીવાર ભારતમાં એસજી રેડ બોલથી બોલિંગ કરશે અને તેણે આ પહેલા 2016માં એસજી બોલથી બોલિંગ કરી હતી. એવામાં તેના માટે આ બોલથી બોલિંગ કરવું મુશ્કેલ રહેશે. અત્યાર સુધી તે કૂકાબૂરા અને ડ્યૂક બોલથી રમ્યો છે. જે નવો બોલ મૂવ કરે છે. પરંતુ એસજી બોલ સાથે એવું નથી.
View this post on Instagram
 

A post shared by ICC (@icc)

આકાશ ચોપડાએ વધુમાં કહ્યું કે, ભારતમાં પેચ એ પ્રકારની નથી. એવામાં તેણે સ્ટંપ્સ પર બોલને ખતમ કરવું પડશે. અહીંથી તેને ક્લીન બોલ્ડ અને એલબીડબ્યૂની તક વધારે મળશે. અહીં તેને આઉટ સાઈડ એજ ઓછી મળશે, કારણ કે નવી બોલ ઓછી મૂવ કરે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : DJનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : જાગ્યો સમાજ
Silver Price Hike : ચાંદીના ભાવમાં એક જ દિવમસાં 25 હજાર રૂપિયાનો વધારો, કેમ ભાવ પહોંચ્યા આસમાને?
Ambalal Patel Prediction : બે દિવસ માવઠાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat ATS : ગુજરાત ATSએઆંતકીને હથિયાર સાથે નવસારીથી ઝડપ્યો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના:
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના: "આઠ જણાએ છેતરીને માર્યો તોય ભડના દીકરાએ માફી ન માગી"
Embed widget